SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નપુંસક્વેદ/નવ નિધિ ૭૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ, વહેણથી તણાતા છતા, | ૭ નયો અને ૪ નિપાઓ. આગળ-પાછળ અથડાયા છતા, નરક્ષેત્ર : અઢીદ્વીપ, (જબૂદીપ, જેમ સહજ રીતે ગોળ-ગોળ ઘાતકીખંડ, અર્ધપુષ્કરવાર દ્વીપ) થઈ જાય તે રીતે સહજપણે જેમાં મનુષ્યોનું જન્મમરણ થાય અનાયાસે જે વૈરાગ્ય આવે તે. છે તે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરનપુંસકવેદઃ સ્ત્રી અને પુરુષ બન્નેની દક્ષિણ ૪૫ લાખ યોજન. સાથે ભોગસુખની ઇચ્છા, નરેન્દ્રઃ રાજા, મહારાજા, વીતરાગઅથવા શરીરમાં બન્ને પ્રકારનાં પ્રભુ નરેન્દ્રો વડે પૂજિત છે. લક્ષણોનું હોવું. નળદમયંતી : પતિ-પત્ની, દમયંતી નમસ્થળઃ આકાશમંડળ, આકાશ સતી, સ્ત્રીવિશેષ, આપત્તિમાં રૂપ સ્થળ. પણ જે સત્ત્વશાળી રહી છે, નભોમણિ ઃ સૂર્ય, આકાશમાં રહેલું જેનું ચરિત્ર પ્રસિદ્ધ છે. જાજ્વલ્યમાન રત્ન. નવકારમંત્ર : નવ પદનો બનેલો, નમસ્કાર : નમન કરવું, પ્રણામ પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા, નમવું. કરવાસ્વરૂપ, મહામંગલકારી નમિનાથ ભગવાનુંઃ ભરતક્ષેત્રમાંની મંત્ર. આ ચોવીસીના ૨૧માં નવકારશી પચ્ચMાણ : સૂર્યોદય ભગવાન. પછી ૪૮ મિનિટ બાદ ત્રણ નય ઃ દૃષ્ટિ, વસ્તુના સ્વરૂપને નવકાર ગણીને જે પળાય, જાણવાની મનોવૃત્તિ, અનેક ત્યાર બાદ જ ભોજન કરાય ઘર્માત્મક વસ્તુમાં ઇતર ધર્મોના તે. (મૂઠી વાળીને જે નવકારઅપલાપ વિના દ્રવ્ય-ક્ષેત્રાદિના મંત્ર ગણાય છે તે નવકારસીની કારણે એક ઘર્મની પ્રધાનતા, અંદર મુક્ષ્મીનું પણ પચ્ચન્દ્ર વસ્તુતત્ત્વનો સાપેક્ષપણે ખાણ સાથે હોય છે તેથી મૂઠી વિચાર. વાળવાની હોય છે), (આ નયનિપુણ : નિયોના જ્ઞાનમાં પચ્ચષ્માણ પાળવા માટેનો હોશિયાર, નયોનું સૂક્ષ્મ જ્ઞાન સંકેતવિશેષ છે). ધરાવનાર. નવ નિધિ ચક્રવર્તીના ભોગયોગ્ય, નયનિક્ષેપ : વસ્તુને સમજવા માટે | નવ ભંડારો, જે વૈતાદ્યપર્વત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy