SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૭૧ નવપદ/નિઃસંદેહ પાસે પાતાળમાં છે. આગગાડી- સમવસરણનું અનુકરણ તે. ના ડબ્બા જેવા છે, પુણ્યોદયથી નાથ : સ્વામી, મહારાજા, યોગ, ચક્રવર્તીને મળે છે. અને ક્ષેમ જે કરે તે નાથ, નવપદ : અરિહંત-સિદ્ધઆચાર્ય- અપ્રાપ્ત ગુણાદિને પ્રાપ્ત કરાવે ઉપાધ્યાય-સાધુ-દર્શન-જ્ઞાન- તે યોગ, અને પ્રાપ્ત ગુણાદિનું ચારિત્ર અને તપ; આ જે સંરક્ષણ અને સંવર્ધન કરે આરાધવા યોગ્ય નવ પદો. તે ક્ષેમ. નવ પદની ઓળી : આસો અને | નાથવું: દાબવું, ઈન્દ્રિયોને નાથવી, ચૈત્ર માસના શુકલપક્ષમાં એટલે કંટ્રોલમાં રાખવી. સાતમથી પૂનમ સુધીની નવ | નાદઃ અવાજ, શબ્દ, જોરજોરથી દિવસોની આયંબિલ કરવાપૂર્વક વાજિંત્રાદિ વગાડવાં. કરાતી નવ પદોની આરાધના, નામકર્મ ઃ શરીર, અંગોપાંગ અને તે રૂપ પર્વવિશેષ. તે સંબંધી સામગ્રી અપાવનારું નવ પદની પૂજા : અરિહંતપ્રભુ જે કર્મ, અઘાતી અને આદિ ઉપરોક્ત નવે પદોના ભવોપગ્રાહી આ કર્મ છે. ગુણોનું વર્ણન સમજાવતી પૂ. નારક-નારકી : અતિશય દુઃખ યશોવિજયજી મ. આદિની ભોગવવાનું અધોલોકમાં રહેલું બનાવેલી રાગરાગિણીવાળી જે સ્થાન તે નારક, તેમાં રહેલા પૂજાઓ. જીવો તે નારકી. નાગેશ્વરતીર્થ : ભારતમાં મધ્ય- નારાચસંધયણ : છ સંધયણમાંનું પ્રદેશમાં રતલામની નજીકમાં ત્રીજું, જેમાં ફક્ત બે હાડકાં આવેલું પાર્શ્વનાથ ભગવાનનું સામસામાં વીંટળાયેલાં હોય, તીર્થવિશેષ. મર્કટબંધમાત્ર હોય તે. નાણ માંડવી : નાણ એટલે જ્ઞાન, નિઃકાંક્ષિતઃ અન્ય ધર્મની ઇચ્છા ન જ્ઞાનની સ્થાપના કરવી તે; કરવી, ચમત્કારોથી ન અંજાવું. ત્રણ ગઢ અને સિંહાસન ગોઠવી નિઃશંકઃ શંકા વિનાનું, સંશયરહિત, તેમાં પ્રભુજીની મૂર્તિ સ્થાપિત સમ્યક્તના આઠ આચારમાંનો કરી, જાણે તેઓ જ્ઞાનપ્રકાશ પ્રથમ આચાર. કરતા હોય તેવી ભવ્ય રચના, | નિઃસંદેહ : શંકા વિનાનું, સંશય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy