SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નિઃસ્પૃહતનિઘત્તિકરણ ૭૨ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ રહિત, સમ્યક્તના આઠ | અવસ્થામાંથી કદાપિ નીકળ્યા આચારમાંનો પ્રથમ આચાર. જ નથી, અનાદિ-કાળથી તેમાં નિઃસ્પૃહતા : સ્પૃહા, મમતા, મૂછ જ છે અને તેમાં જ જન્મ-મરણ રહિત અવસ્થા, નિષ્પરિગ્રહી કરે છે તે, તેનું બીજું નામ દશા. અવ્યવહાર રાશિ. નિકાચનાકરણ : બાંધતી વખતે | નિત્યાપડ : દરરોજ નિત્યપિંડ : દરરોજ એક જ ઘરે અથવા બાંધ્યા પછી કર્મને એવી આહાર ગ્રહણ કરવો તે. સ્થિતિમાં મૂકવું કે જેમાં કોઈ નિત્યાનિત્ય સર્વ પદાર્થો ઉભયાત્મક ફેરફાર થઈ શકે નહીં, કોઈ છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કરણ લાગે જ નહીં, અવશ્ય નિત્ય છે અને પર્યાયાર્થિક ઉદય દ્વારા ભોગવવું જ પડે, નયની અપેક્ષાએ અનિત્ય છે. સકકરણને અસાધ્ય એવું કર્મ સર્વ ભાવો ઉભયાત્મક છે. કરવામાં વપરાતું કરણવીર્ય. નિદાન (નિદાનકરણ) : નિયાણું, નિકાચિત કર્મ : સલકરણોને આ ભવમાં કરેલા ધર્મના અસાધ્ય કરાયેલું કર્મ, સર્વથા ફળરૂપે સંસારસુખની માગણી ભોગ યોગ્ય કર્મ. કરવી, ઇચ્છા કરવી તે. નિગોદ : અનંત અનંત જીવોવાળી ! નિદ્રા : જેમાં સુખે જાગૃત થવાય વનસ્પતિકાયમાંની એક તે, ચપટીમાત્રના અવાજથી અવસ્થા, એક શરીરમાં જ્યાં અથવા પદમાત્રના સંચારણથી અનંત જીવો છે, તેના ૨ ભેદ જાગૃત થવાય તે. છે; બાદરનિગોદ અને સૂક્ષ્મનિગોદ. નિદ્રાનિદ્રાઃ જેમાં દુઃખે જાગૃત થવાય તે, અતિશય ઢંઢોળવાથી જે નિગ્ધાયણઠાએ : કર્મોનો વિનાશ માણસ જાગે તે, કુંભકર્ણ જેવી કરવા માટે હું આ કાઉસગ્ગ ભારે ઊંધ. કરું છું. નિધત્તિકરણ : કમ્મપયડી આદિ નિત્કાર પારગાહો ઃ તમારો આ ગ્રંથોમાં આવતું એક સંસારમાંથી નિસ્તાર-ઉદ્ધાર કરણવિશેષ, જેમાં કર્મ એવી થાઓ. સ્થિતિમાં મુકાય કે ઉદ્વર્તના નિત્યનિગોદઃ જે જીવો આ નિગોદ- | અને અપર્વતના વિના બીજાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy