________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૩
નિઘનતાનિરાલંબન ધ્યાન
કોઈ કરણો લાગે નહી તે | રાગાદિ નથી અને શરીર પણ નિધત્તિ, તેમાં વપરાતું નથી તે અર્થાતુ વીતરાગસર્વજ્ઞ આત્મવીર્ય.
અને અશરીરી. નિધનતા ઃ મૃત્યુ, વિનાશ, અંત, | નિરંજન-સાકાર : જે પરમાત્માને સમાપ્તિ.
રાગાદિ નથી પરંતુ શરીર હજુ નિયત મુદત ? નક્કી કરેલી મુદત,
છે તે, અર્થાત્ વીતરાગ-સર્વજ્ઞ આયુષ્યકર્મ નિશ્ચિત મુદત સુધી
બન્યા પછી સદેહે ભૂમિ ઉપર આત્માને છોડતું નથી.
વિચરતા હોય તે, ૧૩-૧૪મા નિયત ક્ષેત્ર ઃ નક્કી કરેલું ક્ષેત્ર,
ગુણઠાણાની અવસ્થા. નિશ્ચિત ક્ષેત્ર, જેમ યુગલિક
નિરતિચાર : લીધેલાં વ્રતોમાં મનુષ્યો માટે અકર્મભૂમિ, સિદ્ધ
અતિચાર-દોષો ન લાગે તે. પરમાત્મા માટે સિદ્ધશિલા, | નિરપરાધી : જેણે આપણો ગુન્હો ઉપર નરકના જીવો માટે કર્યો નથી તેવા જીવો, શ્રાવકને નારકનું ક્ષેત્ર વગેરે.
સવા-વિસવાની દયામાં નિયમ કરવો, ઃ મનમાં અભિગ્રહ
નિરપરાધીની હિંસાનો ત્યાગ કરવો, ભોગોના ત્યાગની
હોય છે. મનમાં કોઈપણ જાતની ધારણા | નિરવદ્ય કર્મઃ જે કામકાજમાં હિંસાકરવી.
જૂઠ આદિ દ્રવ્યપાપો, અને નિયમિત જીવન : ઘણા પ્રકારના
રાગ-દ્વેષ આદિ ભાવપાપો નથી નિયમોવાળું જીવન, પૂર્વાપર
તેવાં કામો. પરિમિત ભોગોવાળું, | નિરસન કરવું ? દૂર કરવું, ફેંકી વ્યવસ્થિત જીવન.
દેવું, ત્યાગ કરવો, ખંડન કરવું નિયાણાશલ્ય : ત્રણ પ્રકારનાં
શલ્યોમાંનું એક શલ્ય, ધર્મના નિરાકારોપયોગ ઃ વસ્તુમાં રહેલા ફળરૂપે સંસારસુખની માગણી, સામાન્ય ધર્મને જાણવાવાળો ઇચ્છા; શલ્યના ૩ ભેદ છેઃ (૧) જે ઉપયોગ, અર્થાત્ માયાશલ્ય, (૨) નિયાણા- દર્શનોપયોગ. શલ્ય, (૩) મિથ્યાત્વશલ્ય.
નિરાલંબન ધ્યાન : જે ધ્યાનની નિરંજન-નિરાકાર ઃ જે પરમાત્માને | એકાગ્રતામાં પ્રતિમા આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org