SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૭૩ નિઘનતાનિરાલંબન ધ્યાન કોઈ કરણો લાગે નહી તે | રાગાદિ નથી અને શરીર પણ નિધત્તિ, તેમાં વપરાતું નથી તે અર્થાતુ વીતરાગસર્વજ્ઞ આત્મવીર્ય. અને અશરીરી. નિધનતા ઃ મૃત્યુ, વિનાશ, અંત, | નિરંજન-સાકાર : જે પરમાત્માને સમાપ્તિ. રાગાદિ નથી પરંતુ શરીર હજુ નિયત મુદત ? નક્કી કરેલી મુદત, છે તે, અર્થાત્ વીતરાગ-સર્વજ્ઞ આયુષ્યકર્મ નિશ્ચિત મુદત સુધી બન્યા પછી સદેહે ભૂમિ ઉપર આત્માને છોડતું નથી. વિચરતા હોય તે, ૧૩-૧૪મા નિયત ક્ષેત્ર ઃ નક્કી કરેલું ક્ષેત્ર, ગુણઠાણાની અવસ્થા. નિશ્ચિત ક્ષેત્ર, જેમ યુગલિક નિરતિચાર : લીધેલાં વ્રતોમાં મનુષ્યો માટે અકર્મભૂમિ, સિદ્ધ અતિચાર-દોષો ન લાગે તે. પરમાત્મા માટે સિદ્ધશિલા, | નિરપરાધી : જેણે આપણો ગુન્હો ઉપર નરકના જીવો માટે કર્યો નથી તેવા જીવો, શ્રાવકને નારકનું ક્ષેત્ર વગેરે. સવા-વિસવાની દયામાં નિયમ કરવો, ઃ મનમાં અભિગ્રહ નિરપરાધીની હિંસાનો ત્યાગ કરવો, ભોગોના ત્યાગની હોય છે. મનમાં કોઈપણ જાતની ધારણા | નિરવદ્ય કર્મઃ જે કામકાજમાં હિંસાકરવી. જૂઠ આદિ દ્રવ્યપાપો, અને નિયમિત જીવન : ઘણા પ્રકારના રાગ-દ્વેષ આદિ ભાવપાપો નથી નિયમોવાળું જીવન, પૂર્વાપર તેવાં કામો. પરિમિત ભોગોવાળું, | નિરસન કરવું ? દૂર કરવું, ફેંકી વ્યવસ્થિત જીવન. દેવું, ત્યાગ કરવો, ખંડન કરવું નિયાણાશલ્ય : ત્રણ પ્રકારનાં શલ્યોમાંનું એક શલ્ય, ધર્મના નિરાકારોપયોગ ઃ વસ્તુમાં રહેલા ફળરૂપે સંસારસુખની માગણી, સામાન્ય ધર્મને જાણવાવાળો ઇચ્છા; શલ્યના ૩ ભેદ છેઃ (૧) જે ઉપયોગ, અર્થાત્ માયાશલ્ય, (૨) નિયાણા- દર્શનોપયોગ. શલ્ય, (૩) મિથ્યાત્વશલ્ય. નિરાલંબન ધ્યાન : જે ધ્યાનની નિરંજન-નિરાકાર ઃ જે પરમાત્માને | એકાગ્રતામાં પ્રતિમા આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy