SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાલંબન યોગનિનયક સ્થિતિ ૭૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ બાહ્ય આલંબનો ન હોય, કેવળ નિરુપમાનમ્” સૂત્ર આત્મામાત્ર જ જેમાં આલંબન ૨-૪૫. છે. એવી ઉત્કટ ધ્યાનદશા. | નિરુપાધિક સ્થિતિ : જ્યાં પુદ્ગલ, નિરાલંબન યોગ : બાહ્ય આલંબન કર્મ કે શરીરાદિની ઉપાધિઓ નિરપેક્ષ સમ્યગૃજ્ઞાન-દર્શન નથી તે મોક્ષાવસ્થા. ચારિત્રરૂપ રત્નત્રયીની સાથે | નિરોગી દશા : શરીરમાં ટીબી, આત્માનો જે સંયોગ તે, કેન્સર આદિ રોગો વિનાની જે સાધનાકાલે જ્ઞાનાદિ ગુણોની દશા તે. રમણતામય આત્માનું થવું. નિગ્રંથ મુનિ : બાહ્યથી પરિગ્રહ નિરાશંસ ભાવઃ જે ઘર્મકાર્ય કરતાં વિનાના અને અત્યંતરથી કરતાં સંસારિક સુખોની રાગાદિ મોહની ગાંઠ વિનાના વાંછાઓ નથી, કેવળ જે સંસારના ત્યાગી, મુનિ, કર્મક્ષયની જ બુદ્ધિ છે તે. મહાત્મા. નિરાહારી અવસ્થા : આહાર નિર્જરાતત્ત્વ : પૂર્વબદ્ધકર્મોનો વિનાની અણાહારી અવસ્થા બાહ્યઅત્યંતર તપાદિ અને (મોક્ષ). સ્વાધ્યાય આદિ દ્વારા અંશે અંશે નિરીહભાવ : સ્પૃહા વિનાનો | ક્ષય કરવો તે. આત્મભાવ, સાંસારિક નિર્જીવ પદાર્થ : જેમાંથી જીવ મરી પ્રલોભન વિનાનો ભાવ. ગયો છે, ચાલ્યો ગયો છે તેવો નિરુક્તાર્થ શબ્દના અક્ષરોને તોડીને પદાર્થ. ગોઠવાતો જે અર્થ તે; જેમ કે તે નિર્દેશ કરવો : વસ્તુનું સ્વરૂપગરિ એટલે શત્રુને, હા ! વિશેષથી બતાવવું, સમજાવવું, હણનારા તે અરિહંત. નિરુપક્રમીઃ બાંધેલાં કર્મો ઉપક્રમને | નિર્દોષ અવસ્થાઃ જીવનમાં કોઈપણ યોગ્ય ન હોય તે. દોષો ન લાગે તેવી અવસ્થા. નિરુપભોગ : જે શરીરથી સાંસારિક | નિર્ણાયક સ્થિતિ : જે ગામમાં, સુખ-દુઃખો, આહાર-નિહારાદિ સંઘમાં, સમાજમાં, રાષ્ટ્રમાં કે ભોગો ભોગવી શકાતા નથી દેશમાં સંચાલક મુખ્ય નાયક તે કાર્યણશરીર. તત્ત્વાર્થસૂત્ર | ન હોય તેવી પરિસ્થિતિ. કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy