________________
નિરાલંબન યોગનિનયક સ્થિતિ
૭૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
બાહ્ય આલંબનો ન હોય, કેવળ નિરુપમાનમ્” સૂત્ર આત્મામાત્ર જ જેમાં આલંબન
૨-૪૫. છે. એવી ઉત્કટ ધ્યાનદશા. | નિરુપાધિક સ્થિતિ : જ્યાં પુદ્ગલ, નિરાલંબન યોગ : બાહ્ય આલંબન કર્મ કે શરીરાદિની ઉપાધિઓ નિરપેક્ષ સમ્યગૃજ્ઞાન-દર્શન
નથી તે મોક્ષાવસ્થા. ચારિત્રરૂપ રત્નત્રયીની સાથે | નિરોગી દશા : શરીરમાં ટીબી, આત્માનો જે સંયોગ તે,
કેન્સર આદિ રોગો વિનાની જે સાધનાકાલે જ્ઞાનાદિ ગુણોની
દશા તે. રમણતામય આત્માનું થવું.
નિગ્રંથ મુનિ : બાહ્યથી પરિગ્રહ નિરાશંસ ભાવઃ જે ઘર્મકાર્ય કરતાં
વિનાના અને અત્યંતરથી કરતાં સંસારિક સુખોની રાગાદિ મોહની ગાંઠ વિનાના વાંછાઓ નથી, કેવળ જે સંસારના ત્યાગી, મુનિ, કર્મક્ષયની જ બુદ્ધિ છે તે.
મહાત્મા. નિરાહારી અવસ્થા : આહાર નિર્જરાતત્ત્વ : પૂર્વબદ્ધકર્મોનો
વિનાની અણાહારી અવસ્થા બાહ્યઅત્યંતર તપાદિ અને (મોક્ષ).
સ્વાધ્યાય આદિ દ્વારા અંશે અંશે નિરીહભાવ : સ્પૃહા વિનાનો | ક્ષય કરવો તે.
આત્મભાવ, સાંસારિક નિર્જીવ પદાર્થ : જેમાંથી જીવ મરી પ્રલોભન વિનાનો ભાવ.
ગયો છે, ચાલ્યો ગયો છે તેવો નિરુક્તાર્થ શબ્દના અક્ષરોને તોડીને
પદાર્થ. ગોઠવાતો જે અર્થ તે; જેમ કે તે નિર્દેશ કરવો : વસ્તુનું સ્વરૂપગરિ એટલે શત્રુને, હા ! વિશેષથી બતાવવું, સમજાવવું,
હણનારા તે અરિહંત. નિરુપક્રમીઃ બાંધેલાં કર્મો ઉપક્રમને | નિર્દોષ અવસ્થાઃ જીવનમાં કોઈપણ યોગ્ય ન હોય તે.
દોષો ન લાગે તેવી અવસ્થા. નિરુપભોગ : જે શરીરથી સાંસારિક | નિર્ણાયક સ્થિતિ : જે ગામમાં,
સુખ-દુઃખો, આહાર-નિહારાદિ સંઘમાં, સમાજમાં, રાષ્ટ્રમાં કે ભોગો ભોગવી શકાતા નથી દેશમાં સંચાલક મુખ્ય નાયક તે કાર્યણશરીર. તત્ત્વાર્થસૂત્ર | ન હોય તેવી પરિસ્થિતિ.
કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org