SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૭૫ નિર્બળ સ્થિતિ નિશ્ચયનય નિર્બળ સ્થિતિઃ દૂબળી સ્થિતિ, જ્યાં | નિવારણાર્થે : દૂર કરવા માટે, પાપ બળ, વર્ષોલ્લાસ, તાકાત રહી કર્માદિ દૂર કરવા માટે કરાતી નથી, અર્થાત્ હતાશ થયેલી ક્રિયા. પરિસ્થિતિ. નિવૃત્ત થયેલ ઃ વિવક્ષિત કામ પૂર્ણ નિર્ભય પંથઃ જે માર્ગ કાપવાનો છે થવાથી તેમાંથી નીકળી ગયેલ. તેમાં ભય ન હોય તે. માથા ઉપરની જવાબદારીથી નિર્વાણ કલ્યાણક : તીર્થંકર રહિત થયેલ. ભગવન્તો મોક્ષે પધારે તે નિવૃત્તપ્રકૃત્યધિકાર : જે આત્મા પ્રસંગ. મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ નિર્વાણમાર્ગ : મોક્ષે જવાનો મિથ્યાત્વ આદિ મુખ્ય મોહનીય પ્રભુજીએ બતાવેલો રસ્તો કર્મોની પ્રકૃતિઓનો જુસ્સો, (રત્નત્રયી). (તાકાત-પાવર) ઓછો થઈ નિર્વિભાજ્ય કાળ ઃ જે કાળના બે ગયો છે તેવા લઘુકર્મી જીવોમાં કર્મોનું હળવું થવું તે. કર્મોનું ટુકડા ન કલ્પી શકાય તેવો નિર્બળ થવું તે. અત્યન્ત સૂક્ષ્મ કાળ, અર્થાત્ નિવૃત્તિકરણ : એક જ સમયવર્તી નિર્વિભાજ્ય ભાગ : જે પુદ્ગલ જીવોનાં અધ્યવસાય સ્થાનોમાં અણુના કેવલજ્ઞાનીની દૃષ્ટિએ રહેલી તરતમતા, જસ્થાનપણ બે વિભાગ ન કલ્પી શકાય પતિત અધ્યવસાયોનું હોવું, અધ્યવસાયોની ભિન્નભિન્નતા, એવો અત્યંત સૂક્ષ્મ અણુ તે, અર્થાતુ બે વિભાગને અયોગ્ય આઠમા ગુણસ્થાનકનું આ બીજું નામ છે. એવો અણુ. નિર્વેદ : સંસારનાં સુખો ઉપર નિવૃત્તીન્દ્રિયઃ શરીરમાં બહાર અને તિરસ્કાર, કંટાળો, અપ્રીતિ; અંદર પુદ્ગલના આકારે સુખ એ જ દુઃખ છે, ભોગ બનેલી ઈન્દ્રિયો, જે પૌદ્ગલિક એ જ રોગ છે, આભરણો એ છે; આત્માને જ્ઞાનની ઉત્પત્તિભાર છે એવી ચિત્તની સ્થિતિ; માં સહાયક છે. સમ્યત્વનાં પાંચ લક્ષણોમાંનું ! નિશ્ચયનય : વસ્તુની વાસ્તવિક ૧ લક્ષણ છે. સ્થિતિ સમજાવે, સહજ એક સમય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy