SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૬૭ દ્વિવિધતાધર્મક્ષમા બે જ વખત બાંધવાના છે વધુ | એવી વક્તા જે કથા કરે છે, નહીં તેવા જીવો. ઘર્મકથા. કિવિધતા : વસ્તુનું બે પ્રકારપણું. | ઘર્મચક્રવર્તી: જેમ ચક્રવર્તી ચક્રરત્ન દ્વિીપ-સમુદ્રઃ જેની ચારે બાજુ પાણી વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને હોય તેની દ્વિીપ-બેટ અને જીતે છે તેમ તીર્થંકર ભગવંતો પાણીનો ભંડાર તે સમુદ્ર, ધર્મ વડે ચારે ગતિનો અંત જંબુદ્વીપ અને લવણસમુદ્રાદિ. કરી મોક્ષ પામે છે તે, ધર્મધગધગતી શિલા : અતિશય ઘણી ચક્રવર્તી. તપેલી પથ્થરની શિલા. ધર્મધ્યાન ઃ જે ચિંતન-મનનથી ધજાદંડ : મંદિર ઉપર ચડાવાતો, આત્મામાં મોહનો વિલય થાય ધજા લટકાવવા માટેનો લાંબો અને ધર્મની વૃદ્ધિ થાય એવું દંડ તે ઘજાદંડ. ધ્યાન તે. • ઘનદ ઃ કુબેર, ધનનો અધિષ્ઠાયક ઘર્મપરાયણ : ધર્મમાં ઓતપ્રોત, દેવ, ધનનો ભંડારી. ધર્મમાં રંગાયેલો, ધર્મમય. ધનધાન્ય પ્રમાણતિક્રમ : રોકડ ઘર્મપ્રાપ્તિ આત્મામાં સ્વભાવદશાની નાણાનું અને ધાન્યનું જે માપ, પ્રાપ્તિ, મોહનો ક્ષયોપશમ. તેનું ઉલ્લંઘન કરવું, ધાર્યા કરતાં ઘર્મબિન્દુ : પૂ. હરિભદ્રસૂરિજી વધારે રાખવું. મહારાજશ્રીરચિત એક ધનવાનુંઃ ધનવાળો, નાણાં વાળો, મહાગ્રંથ. પૈસાદાર. ધર્મભ્રષ્ટ : ધર્મથી પડેલા, ઘર્મથી ઘનિક ઃ ધનવાળો, નાણાં વાળો, | પતિત થયેલા. પૈસાદાર. ધર્મરાગ : ધર્મ ઉપરનો જે સ્નેહ, ધરણીધર દેવઃ પાર્શ્વનાથ ભગવાન- ધર્મ ઉપરનો જે પરમ સ્નેહ. ના અધિષ્ઠાયક દેવ. ઘર્મસંગ્રહણીઃ પૂ. હરિભદ્રસૂરિજીનો ઘર્મ ઃ દુર્ગતિમાં પડતા આત્માને જે | બનાવેલો મહાન ન્યાયનો ગ્રંથ. ધારી રાખે, બચાવે તે ધર્મ, | ધર્મક્ષમા : ક્ષમા રાખવી એ પોતપોતાની ફરજ, વસ્તુનો આત્માનો ધર્મ છે એમ સમજીને સ્વભાવ. ક્રોધને દબાવવો, ક્રોધ ન ધર્મકથાઃ શ્રોતામાં ધર્મની વૃદ્ધિ થાય | કરવો, ક્ષમા રાખવી તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy