________________
આત્મરક્ષક દેવ આભા
૨૦
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
શ્રદ્ધાથી ભરપૂર શાસ્ત્રીય જ્ઞાન. | સંબંધ છે. આત્મરક્ષક દેવ ઃ ઈન્દ્રોની રક્ષા | આધ્યાત્મિક દૃષ્ટિ : આત્માભિમુખ
કરવા માટે રખાયેલા દેવો. | દૃષ્ટિ, આત્માના ગુણોની પ્રાપ્તિ આત્મશુદ્ધિ : આત્માની નિર્મળતા, | તરફનું જ ધ્યાન. મોહ વિનાની દશા.
આનતદેવલોક : વૈમાનિક દેવોમાં આત્મહિતકારી : આત્માનું કલ્યાણ
- નવમો દેવલોક, કરનારી વસ્તુ, અજ્ઞાન અને આનન્દ : હર્ષ, પ્રસન્નતા, હાર્દિક મોહને દૂર કરી શુદ્ધતા
પ્રેમ. પ્રગટાવનાર.
આનયનપ્રયોગ : લાવવું, ઘારેલી આદાનપ્રદાન : લેવડદેવડ, વસ્તુની ભૂમિકાની સીમા બહારથી આપ-લે કરવી તે.
કંઈક લાવવું, દશમા વ્રતનો આદાન-ભય : ધન-મિલકત આદિ
એક અતિચાર. ચોરો વડે લૂંટાઈ જવાનો ભય. | આનુપૂર્વી ઃ ક્રમસર, અથવા એક આદિનાથ પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા
ભવથી બીજા ભવમાં જતા પહેલા ભગવાન.
જીવને કાટખૂણે વાળનારું જે
કર્મ તે. આદીશ્વર પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા પહેલા ભગવાન.
આત્તરાપેક્ષિત ઃ અંદરની અપેક્ષાઆયનામકર્મ યુક્તિ વિનાનાં
વાળું, અંદરની દૃષ્ટિવાળું. વચનો હોવા છતાં પણ જે
આન્તરિક : અંદરની પરિસ્થિતિ, વચનો લોકો સ્વીકારે, પડતો
હાર્દિક જે ભાવ તે. બોલ ઝીલી લે તે.
આનરિક સ્થિતિ : અંદરની આધાકર્મીદોષ ઃ સાધુ-સાધ્વીજીને
પરિસ્થિતિ, અંદરના હૈયાના ઉદેશીને જે જે બનાવ્યું હોય તે
ભાવો. આહારાદિ જો તેઓ વહોરે તો આપ્તપુરુષ : યથાર્થ જ્ઞાન ધરાવનારા
અને યથાર્થ બોલનારા. આધાર-આધેયભાવ : એક વસ્તુ | આખોદિત : મહાત્મા ગીતાર્થ
બીજી વસ્તુનું અધિકરણ હોય, જ્ઞાનીઓએ કહેલું. અને બીજી વસ્તુ તેમાં રહેતી | આભા : પ્રકાશ, તેજ, ચમક, હોય તો તે બે વચ્ચેનો જે | ઝાકઝમાળ.
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org