SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૯ આકાશગામી આત્મપરિણતિમજ્ઞાન આકાશગામી : આકાશમાર્ગે | આચાર : જ્ઞાનાદિ પાંચ ગુણોની ઊડવાની-જવાની-આવવાની વૃદ્ધિ થાય તેવો સદાચાર. શક્તિ . આચાર્યપદ : છત્રીસ ગુણોવાળું, આકાશાસ્તિકાય : જીવ-યુગલોને સૂરિમંત્રના જાપવાળું, અવગાહ આપનારું એક દ્રવ્ય. પંચાચારને પાળવા- પળાવવાઅકિંચન્યઃ કંઈ પણ પદાર્થ પાસે વાળું એક વિશિષ્ટ પદ. ન રાખવો તે, સર્વ વસ્તુના આચ્છાદિત : ઢંકાયેલું, આવરણત્યાગી. વાળું, ગુપ્ત. આકન્દન : રડવું, અતિશય રડવું, | આજન્મ : જન્મ કરવા પડે ત્યાં છાતી ફાટ રડવું તે. સુધી, ભવોભવમાં. આક્રોશ ઃ ગુસ્સો, કોપ, આવેશ. આજીવિકાભય : પોતાનું જીવન આગમ · ગણધર ભગવન્તોએ જીવવાનો, ઘરસંસાર ચલાવવાનો ભય, પોતાની રચેલાં શાસ્ત્રો, મૂલ શાસ્ત્રો. આજીવિકા કોઈ તોડી નાખશે આગમકથિત: આગમોમાં ભાખેલું, તેવો ભય. આગમોમાં કહેલું. આણાગમ્ય (આજ્ઞાગમ્ય): કેટલાક આગમગમ્ય : આગમોથી જાણી ભાવો ભગવાનની આજ્ઞાથી જ શકાય તેવા વિષયો. જાણી શકાય તેવા છે જેમ કે આગમૠત ઃ ગણધર ભગવન્તોનાં નિગોદના જીવો વગેરે. બનાવેલાં આગમો એ જ શ્રત. | આતમરામીઃ આત્માના જ સ્વરૂપમાં આગાઢજોગ : સાધુ-સાધ્વીજી રમનારા, સ્વભાવદશામાં જ મહારાજશ્રીની એવા પ્રકારની રહેનારા આત્માઓ. યોગવહનની ક્રિયા કે જેમાંથી આત્મકલ્યાણઃ આત્માનું જેમાં હિત નીકળી ન શકાય. થાય તે, કલ્યાણ કરવું તે. આગાર ઃ છૂટછાટ-અપવાદ-મુશ્કેલ આત્મચિંતન : આત્માના સ્વરૂપનું માર્ગ વખતે છૂટ. ચિંતન કરવું, મનન કરવું તે. આગારીપચ્ચખ્ખાણ : છૂટછાટવાળું ! આત્મપરિણતિમદ્જ્ઞાન : દર્શન પચ્ચખાણ, જેમાં અપવાદો મોહનીય અને જ્ઞાનાવરણીય હોય તે. કર્મના ક્ષયોપશમપૂર્વકનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy