________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૯ આકાશગામી આત્મપરિણતિમજ્ઞાન
આકાશગામી : આકાશમાર્ગે | આચાર : જ્ઞાનાદિ પાંચ ગુણોની ઊડવાની-જવાની-આવવાની વૃદ્ધિ થાય તેવો સદાચાર. શક્તિ .
આચાર્યપદ : છત્રીસ ગુણોવાળું, આકાશાસ્તિકાય : જીવ-યુગલોને સૂરિમંત્રના જાપવાળું,
અવગાહ આપનારું એક દ્રવ્ય. પંચાચારને પાળવા- પળાવવાઅકિંચન્યઃ કંઈ પણ પદાર્થ પાસે
વાળું એક વિશિષ્ટ પદ. ન રાખવો તે, સર્વ વસ્તુના આચ્છાદિત : ઢંકાયેલું, આવરણત્યાગી.
વાળું, ગુપ્ત. આકન્દન : રડવું, અતિશય રડવું, | આજન્મ : જન્મ કરવા પડે ત્યાં છાતી ફાટ રડવું તે.
સુધી, ભવોભવમાં. આક્રોશ ઃ ગુસ્સો, કોપ, આવેશ.
આજીવિકાભય : પોતાનું જીવન આગમ · ગણધર ભગવન્તોએ
જીવવાનો, ઘરસંસાર
ચલાવવાનો ભય, પોતાની રચેલાં શાસ્ત્રો, મૂલ શાસ્ત્રો.
આજીવિકા કોઈ તોડી નાખશે આગમકથિત: આગમોમાં ભાખેલું,
તેવો ભય. આગમોમાં કહેલું.
આણાગમ્ય (આજ્ઞાગમ્ય): કેટલાક આગમગમ્ય : આગમોથી જાણી
ભાવો ભગવાનની આજ્ઞાથી જ શકાય તેવા વિષયો.
જાણી શકાય તેવા છે જેમ કે આગમૠત ઃ ગણધર ભગવન્તોનાં નિગોદના જીવો વગેરે.
બનાવેલાં આગમો એ જ શ્રત. | આતમરામીઃ આત્માના જ સ્વરૂપમાં આગાઢજોગ : સાધુ-સાધ્વીજી રમનારા, સ્વભાવદશામાં જ
મહારાજશ્રીની એવા પ્રકારની રહેનારા આત્માઓ. યોગવહનની ક્રિયા કે જેમાંથી આત્મકલ્યાણઃ આત્માનું જેમાં હિત નીકળી ન શકાય.
થાય તે, કલ્યાણ કરવું તે. આગાર ઃ છૂટછાટ-અપવાદ-મુશ્કેલ આત્મચિંતન : આત્માના સ્વરૂપનું માર્ગ વખતે છૂટ.
ચિંતન કરવું, મનન કરવું તે. આગારીપચ્ચખ્ખાણ : છૂટછાટવાળું ! આત્મપરિણતિમદ્જ્ઞાન : દર્શન
પચ્ચખાણ, જેમાં અપવાદો મોહનીય અને જ્ઞાનાવરણીય હોય તે.
કર્મના ક્ષયોપશમપૂર્વકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org