SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ભાટચારણ/ભાષાવર્ગણા ૯૮ જૈને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ એક કર્માદાન. લોભ, રાગ, દ્વેષ આદિ. ભાટચારણ : પ્રશંસા કરનારા, | ભાવપુણ્ય : ચાર ઘાતી કર્મોનો ગુણાવલિ ગાનારા, વધુ પડતાં ક્ષયોપશમ, વિશેષે મોહનીયનો વિશેષણો વાપરી સારું સારું છે ક્ષયોપશમ સમ્યગૂજ્ઞાન, ક્ષમા, બોલનારા. નમ્રતા, સરળતા, સંતોષ, ભાણ : સૂર્ય, રવિ, તેજપુંજ. | વિનય, શીયળ આદિ. ભામંડળ : પ્રભુજીની મુખમુદ્રાની | ભાવપૂજા : આત્માના ઉચ્ચતમ પાછળ રખાતું એક તેજના પરિણામો પૂર્વક પ્રભુજીને સમૂહાત્મક ચક્ર, જે પ્રભુજીના નમસ્કાર આદિ પૂજા કરવી તે, મુખના તેજને આકર્ષી લે છે. અથવા કષાયોનું અતિશય ભારતીઃ સરસ્વતી, વાણી, વાણીની દમન. દેવી, પ્રવચન. ભાવપ્રાણઃ જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય ભારારોપણ : બીજા જીવ ઉપર આદિ આત્માના ગુણો. ભારનું આરોપણ કરવું, ભાર ! ભાવહિંસાઃ બીજાનું ખરાબ કરવાના નાખવો. અથવા હિંસા કરવાના ભાવ : હૈયાના પરિણામ, અંદરના પરિણામ કરવા, મનમાં વિચારો તથા કર્મના ઉપશમ કષાયોનો આવેશ, કષાયોની ક્ષયોપશમ-ક્ષય-ઉદય આદિથી તીવ્રતા. આવેલું સ્વરૂપ તથા વસ્તુનું ભાવિભાવ : ભાવિમાં કેવલજ્ઞાની સહજસ્વરૂપ (જેને ભગવાનની દૃષ્ટિએ જે ભાવો પારિણામિકભાવ કહેવાય છે). બનવાના નિયત છે તે, ભાવનિક્ષેપ : વસ્તુની વાસ્તવિક (ભાવિમાં નિયત થનાર). યથાર્થ પરિસ્થિતિ, જેમ કે ભાવેન્દ્રિય ઃ મતિ-શ્રુતજ્ઞાનાવરણીય તીર્થંકર ભગવાનની કેવલી કર્મના ક્ષયોપશમથી આત્મામાં અવસ્થા હોય ત્યારે તેઓને પ્રાપ્ત થયેલી (ઇન્દ્રિયો દ્વારા) તીર્થંકર કહેવા તે. વિષય જાણવાની શક્તિ. ભાવપાપઃ ચાર ઘાતકર્મોનો ઉદય, ભાષાવર્ગણા : જગતમાં રહેલી ૮ વિશેષે મોહનીય કર્મનો ઉદય, વર્ગણાઓમાંની પાંચમી વર્ગણા, અજ્ઞાનતા, ક્રોધ, માન, માયા, | એક પ્રકારના પુદ્ગલસ્કંધો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy