SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૦૭ મૌનવ્રતપાલનપથ્થોપલબ્ધિ કલ્યાણકવાળી તિથિ. | સિદ્ધાન્ત, પાયાની માન્યતા. મૌનવ્રતપાલન : ભાષાથી બોલવું | મ્યાન : તરવાર સાચવવા માટે નહીં, વિષય-કષાયમાં જવું | રખાતું તેનું ઢાંકણ. નહીં, મૌન રહેવું એવા પ્રકાર- | પ્લાન થયેલ : કરમાઈ ગયેલ, ના વ્રતનું પાલન. ચીમળાઈ ગયેલ. મૌલિક સિદ્ધાન્ત ઃ મૂલભૂત જે | યુજન કરવું જોડવું, જ્યાં જે વસ્તુ | યથા પ્રવૃત્તસંક્રમ : પૂર્વે બાંધેલાં જે રીતે જરૂરી હોય ત્યાં તે કર્મોનાં દલિતોનું બંધાતાં વસ્તુ તે રીતે જોડવી, જેથી કર્મોમાં નાખવું, તે રૂપે સાધ્ય સિદ્ધ થાય તે. પરિણમન થવું તે. મુંજનક્રિયા : યથાસ્થાને વસ્તુને ! યથાર્થવાદઃ સ્યાદ્વાદ, અનેકાન્ત- " જોડવાની જે પ્રક્રિયા તે. વાદ, જે વસ્તુ જેમ છે તે યતિધર્મઃ ક્ષમા, નમ્રતા વગેરે દશ વસ્તુને તેમ જ જાણવી, પ્રકારના સાધુના ધર્મો. સમજવી અને કહેવી તે. યત્કિંચિતઃ કંઈક, થોડું, અલ્પ. યથાશક્તિ : પોતાની શક્તિને છુપાવવી નહીં તથા ગોપવવી યથાખ્યાતચારિત્ર : જિનેશ્વર નહીં, પરંતુ પોતાની શક્તિ ભગવંતોએ એવું કહ્યું છે તેવું પ્રમાણે કામકાજ કરવું તે. વીતરાગ અવસ્થાવાળું ચારિત્ર, સંપૂર્ણ નિર્દોષ ચારિત્ર. યથોચિત કાર્યઃ જ્યાં જે કાર્ય કરવાથી યથા પ્રવૃત્તકરણઃ પર્વત પાસે વહેતી સ્વ-પરનું હિત થાય ત્યાં તે ઉચિત કાર્ય કહેવાય, તેનું નદીના વહેણથી તણાતા પથ્થરના ગોળ થવાના ન્યાયે આચરવું. અનાયાસે આત્માને સહજ યદ્દચ્છોપલબ્ધિ : મરજી મુજબ વૈરાગ્ય આવે તે, કે જેનાથી શાસ્ત્રોના અર્થો કરવા, સાત કર્મોની સ્થિતિ લઘુ થાય. | ઈચ્છાનુસાર અર્થે લગ્ન.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy