SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગપતિલંછન/મૌન એકાદશી ૧૦૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ના જેવું ચમકવું. ક્રિીડા, સંસારના ભોગનું સેવન. મૃગપતિલંછન : સિંહનું લંછન, શ્રી | મોરપિંછી ઃ દિગંબર સાધુઓ વડે શાન્તિનાથ પ્રભુનું લંછન. જીવોની જયણા માટે રખાતું મૃતાવસ્થા મૃત્યુ પામેલી, મરી સાધન. ગયેલાની જે અવસ્થા છે. | મોહનીયકર્મ ઃ આત્માને મૂંઝાવે, મૃત્યકાળ : મરણનો સમય, દ્રવ્ય- હિતાહિતના વિવેકથી શૂન્ય કરે પ્રાણોનો વિયોગ થવો તે. તે, આઠ કર્મોમાંનું ૧ ચોથું મૃત્યુલોક : મનુષ્યોવાળો લોક, કર્મ. મધ્યમ લોક, તિøલોક. મોહવશતા : મોહનીયકર્મની મૃષાનુબંધી : જૂઠું બોલવા સંબંધી પરાધીનતા, પરવશતા. વિચારો, અતિશય કપટપૂર્વક | મોહિત થયેલ ? કોઈપણ વસ્તુ ઉપર અસત્ય ઉચ્ચારવાળું એક રૌદ્ર- અતિશય પ્રેમ થવો, રાગ થવો. ધ્યાન. મોક્ષ : કર્મ અને સંસારનાં તમામ મૃષાવાદ : જૂઠું બોલવું તે, ૧૮ બંધનોમાંથી છુટકારો. પાપસ્થાનકોમાંનું બીજું | મોક્ષપથિકઃ મોક્ષના માર્ગે ચાલનારો પાપસ્થાનક. આત્મા, મોલ તરફ પ્રવર્તનાર. મૃષપદેશ : બીજાને ખોટી મોક્ષમાર્ગ : સર્વથા કર્મોનો વિનાશ શિખામણ, સલાહ કે ઉપદેશ કરી મુક્તિએ જવાનો રસ્તો. આપવો તે, બીજા વ્રતના પાંચ મૌખર્યતા : વાચાળતા, બેફામ અતિચારોમાંનો એક અતિચાર. બોલવાપણું, આઠમા અનર્થ મેરુતેરસ : પોષ વદ ૧૩ દંડવિરમણ વ્રતસંબંધી એક (ગુજરાતી). શ્રી ઋષભદેવ અતિચાર. પ્રભુનો નિર્વાણ દિવસ. મૌન એકાદશી : માગસર સુદ મેરુપર્વત : મહાવિદેહ ક્ષેત્રમાં અગ્યારસ, કે જે દિવસે પાંચ આવેલો, એક લાખ યોજન ભરત અને પાંચ ઐરાવત એમ ઊંચો પર્વત. દશે ક્ષેત્રોની ત્રણે કાળની મૈત્રીભાવ ઃ એકબીજા જીવો ઉપર ચોવીશીમાંથી પાંચ પાંચ પરસ્પર મિત્રતા રાખવી. કલ્યાણકો થયાં છે એમ કુલ મૈિથુનક્રિયા ઃ સ્ત્રી-પુરુષની સંસાર- | ૧૦૪૩૪૫ = ૧૫૦ દોઢસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy