________________
મૃગપતિલંછન/મૌન એકાદશી
૧૦૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ના જેવું ચમકવું.
ક્રિીડા, સંસારના ભોગનું સેવન. મૃગપતિલંછન : સિંહનું લંછન, શ્રી | મોરપિંછી ઃ દિગંબર સાધુઓ વડે
શાન્તિનાથ પ્રભુનું લંછન. જીવોની જયણા માટે રખાતું મૃતાવસ્થા મૃત્યુ પામેલી, મરી
સાધન. ગયેલાની જે અવસ્થા છે. | મોહનીયકર્મ ઃ આત્માને મૂંઝાવે, મૃત્યકાળ : મરણનો સમય, દ્રવ્ય- હિતાહિતના વિવેકથી શૂન્ય કરે
પ્રાણોનો વિયોગ થવો તે. તે, આઠ કર્મોમાંનું ૧ ચોથું મૃત્યુલોક : મનુષ્યોવાળો લોક,
કર્મ. મધ્યમ લોક, તિøલોક. મોહવશતા : મોહનીયકર્મની મૃષાનુબંધી : જૂઠું બોલવા સંબંધી પરાધીનતા, પરવશતા.
વિચારો, અતિશય કપટપૂર્વક | મોહિત થયેલ ? કોઈપણ વસ્તુ ઉપર અસત્ય ઉચ્ચારવાળું એક રૌદ્ર- અતિશય પ્રેમ થવો, રાગ થવો. ધ્યાન.
મોક્ષ : કર્મ અને સંસારનાં તમામ મૃષાવાદ : જૂઠું બોલવું તે, ૧૮ બંધનોમાંથી છુટકારો.
પાપસ્થાનકોમાંનું બીજું | મોક્ષપથિકઃ મોક્ષના માર્ગે ચાલનારો પાપસ્થાનક.
આત્મા, મોલ તરફ પ્રવર્તનાર. મૃષપદેશ : બીજાને ખોટી
મોક્ષમાર્ગ : સર્વથા કર્મોનો વિનાશ શિખામણ, સલાહ કે ઉપદેશ
કરી મુક્તિએ જવાનો રસ્તો. આપવો તે, બીજા વ્રતના પાંચ
મૌખર્યતા : વાચાળતા, બેફામ અતિચારોમાંનો એક અતિચાર.
બોલવાપણું, આઠમા અનર્થ મેરુતેરસ : પોષ વદ ૧૩
દંડવિરમણ વ્રતસંબંધી એક (ગુજરાતી). શ્રી ઋષભદેવ
અતિચાર. પ્રભુનો નિર્વાણ દિવસ.
મૌન એકાદશી : માગસર સુદ મેરુપર્વત : મહાવિદેહ ક્ષેત્રમાં
અગ્યારસ, કે જે દિવસે પાંચ આવેલો, એક લાખ યોજન
ભરત અને પાંચ ઐરાવત એમ ઊંચો પર્વત.
દશે ક્ષેત્રોની ત્રણે કાળની મૈત્રીભાવ ઃ એકબીજા જીવો ઉપર ચોવીશીમાંથી પાંચ પાંચ પરસ્પર મિત્રતા રાખવી.
કલ્યાણકો થયાં છે એમ કુલ મૈિથુનક્રિયા ઃ સ્ત્રી-પુરુષની સંસાર- | ૧૦૪૩૪૫ = ૧૫૦ દોઢસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org