________________
Cી અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો ||D
====
LE
(૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક - સ્વોપજ્ઞ ટકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન,
નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી,
કાલાદિ પાંચ સમવાયિ કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર :- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા
" પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી
ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) “કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) પૂજાસંગ્રહ સાથે :- પંચકલ્યાણકાદિ ઉપયોગી પૂજાઓ (અર્થ સહિત) (૧૨) સ્નાત્રપૂજા સાર્થ :- સ્નાત્રપૂજા અર્થ સહિત. (૧૩) સમ્યકત્વની સઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યત્વના
૬૭ બોલની સઝાય. (૧૪) રત્નાકરાવતારિકા - ભાગ પહેલો-પરિચ્છેદ ૧-૨. (૧૫) રત્નાકરાવતારિકા - ભાગ બીજો-પરિચ્છેદ ૩-૪-૫.
હાલ લખાતા ગ્રંથો માં (૧) રસાકરાવતારિકા -ભાગ ત્રીજો પરિચ્છેદ ૬-૭-૮. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) યોગદૃષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ ટીકા સહિત સરળ ગુજરાતી વિવેચન. (૪) “ષડશીતિ” નામના ચોથા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન
સ્વ-પરના આત્મકલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રન્થોનો અભ્યાસ અને ઉપયોગ કરવા વિનંતિ છે.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org