SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કેને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૩ અગોરસ)અણશન અગોરસ ઃ ગાયનું દૂધ, અથવા - ચેતના નથી તે. દૂધમાંથી બનેલી વસ્તુઓને અજાતશત્રુ : જેને કોઈ શત્રુ જ છોડીને બાકીની બીજી નથી તે, સર્વના બહુમાનવાળા. વસ્તુઓ. અજિતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા અગ્રપિંડ : ગૃહસ્થને ઘેર રસોઈ બીજા ભગવાન. તૈયાર હોય, હજુ કોઈ જગ્યું અજીર્ણ : અપચો, ખાધેલો આહાર ન હોય, ત્યારે રસોઈમાં પ્રથમ પચે નહીં તે. ઉપરનો આહાર ગ્રહણ કરવો અજીવઃ નિર્જીવ વસ્તુ, જેમાં જીવ નથી તેવી વસ્તુ. અગ્રપૂજા : પ્રભુજીની સામે ઊભા રહીને જે પૂજા કરાય છે. અજુગતું : અયોગ્ય, બિનજરૂરી, અઘાતી : આત્માના ગુણોનો ઘાત નિરર્થક, જ્યાં જે ન શોભે તે. ન કરે તેવાં કર્મો. અટ્ટાપટ્ટા : માયા, કપટ, આડાઅચરમાવર્ત ઃ જે આત્માઓનો અવળું. સંસાર એક પુદ્ગલ અડગ : સ્થિર, ડગે નહીં તેવો, પરાવર્તનથી અધિક બાકી છે ચલાયમાન ન થાય તે. તે, સંસારમાં હજુ વધુ | અઢીદ્વિપ : જંબુદ્વીપ, ઘાતકીખંડ, પરિભ્રમણવાળા. અર્ધપુષ્કરવર દ્વીપ, જેમાં અચિત્તઃ જેમાં જીવ નથી તે, નિર્જીવ મનુષ્યોની વસતિ છે તે. ૪૫ વસ્તુ. લાખ યોજનપ્રમાણ. અચિત્ત્વશક્તિમાન ન કલ્પી શકાય | અણગાર ઃ ઘર વિનાના, સાધુસંતો; એવી શક્તિ જેનામાં છે તેવો જેને પોતાનું ઘર કે આશ્રમ કે પુરુષ, આશ્રય કંઈ નથી તે. અશ્રુત દેવલોક : બારમો દેવલોક, | અણમોલ : અમૂલ્ય, જેની કિંમત વૈમાનિક નિકાયમાં છેલ્લો ન આંકી શકાય તે. દેવલોક. અણશનઃ આહારનો ત્યાગ, ઇચ્છા અશ્રુતપતિ : બારમા દેવલોકનો અને સમજપૂર્વક ઉપવાસાદિ ઈન્દ્ર, સર્વોપરી ઈન્દ્ર. કરવાં, સમજી-શોચીને મૂછના અચેતનઃ નિર્જીવ વસ્તુ, જેમાં જ્ઞાન | ત્યાગ માટે આહારનો ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy