________________
કેને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩
અગોરસ)અણશન
અગોરસ ઃ ગાયનું દૂધ, અથવા - ચેતના નથી તે.
દૂધમાંથી બનેલી વસ્તુઓને અજાતશત્રુ : જેને કોઈ શત્રુ જ છોડીને બાકીની બીજી નથી તે, સર્વના બહુમાનવાળા. વસ્તુઓ.
અજિતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા અગ્રપિંડ : ગૃહસ્થને ઘેર રસોઈ
બીજા ભગવાન. તૈયાર હોય, હજુ કોઈ જગ્યું
અજીર્ણ : અપચો, ખાધેલો આહાર ન હોય, ત્યારે રસોઈમાં પ્રથમ
પચે નહીં તે. ઉપરનો આહાર ગ્રહણ કરવો
અજીવઃ નિર્જીવ વસ્તુ, જેમાં જીવ
નથી તેવી વસ્તુ. અગ્રપૂજા : પ્રભુજીની સામે ઊભા
રહીને જે પૂજા કરાય છે. અજુગતું : અયોગ્ય, બિનજરૂરી, અઘાતી : આત્માના ગુણોનો ઘાત
નિરર્થક, જ્યાં જે ન શોભે તે. ન કરે તેવાં કર્મો.
અટ્ટાપટ્ટા : માયા, કપટ, આડાઅચરમાવર્ત ઃ જે આત્માઓનો
અવળું. સંસાર એક પુદ્ગલ અડગ : સ્થિર, ડગે નહીં તેવો, પરાવર્તનથી અધિક બાકી છે ચલાયમાન ન થાય તે. તે, સંસારમાં હજુ વધુ | અઢીદ્વિપ : જંબુદ્વીપ, ઘાતકીખંડ, પરિભ્રમણવાળા.
અર્ધપુષ્કરવર દ્વીપ, જેમાં અચિત્તઃ જેમાં જીવ નથી તે, નિર્જીવ મનુષ્યોની વસતિ છે તે. ૪૫ વસ્તુ.
લાખ યોજનપ્રમાણ. અચિત્ત્વશક્તિમાન ન કલ્પી શકાય | અણગાર ઃ ઘર વિનાના, સાધુસંતો;
એવી શક્તિ જેનામાં છે તેવો જેને પોતાનું ઘર કે આશ્રમ કે પુરુષ,
આશ્રય કંઈ નથી તે. અશ્રુત દેવલોક : બારમો દેવલોક, | અણમોલ : અમૂલ્ય, જેની કિંમત
વૈમાનિક નિકાયમાં છેલ્લો ન આંકી શકાય તે. દેવલોક.
અણશનઃ આહારનો ત્યાગ, ઇચ્છા અશ્રુતપતિ : બારમા દેવલોકનો
અને સમજપૂર્વક ઉપવાસાદિ ઈન્દ્ર, સર્વોપરી ઈન્દ્ર.
કરવાં, સમજી-શોચીને મૂછના અચેતનઃ નિર્જીવ વસ્તુ, જેમાં જ્ઞાન | ત્યાગ માટે આહારનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org