SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અંધપંગુન્યાય/અગોચર ૨ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ મનુષ્યો. અકુશલ : માઠા સમાચાર, જે અંઘપંગુન્યાય : આંધળો અને વ્યક્તિ જે કામ કરવામાં પાંગળો ભેગા થવાથી જેમ ઇષ્ટ હોશિયાર ન હોય. નગરે પહોંચે છે તેમ જ્ઞાન અને અકૃતાગમ : જે કાર્ય કર્યું ન હોય ક્રિયાયુક્ત જીવ મોક્ષે જાય છે અને તેનું ફળ આવી પડે તે; તે ન્યાય. કાર્ય કર્યા વિના ફળની પ્રાપ્તિ અંશરૂપઃ એક ભાગ સ્વરૂપ, આખી થાય તે. વસ્તુના ટુકડાસ્વરૂપ. અખંડજાપ : સતત જાપ કરવો તે, અકર્મભૂમિ જ્યાં અસિ-મષિ-કૃષિ- | વચ્ચે અટકાયત વિના. નો વ્યવહાર નથી, માત્ર કલ્પ નથી. માત્ર કલ્પ. | અખાત્રીજ : ઋષભદેવ પ્રભુનો વૃક્ષોથી જ જીવવાનું છે એવાં વર્ષીતપનો પારણાનો દિવસ પ હિમવંતક્ષેત્ર, ૫ હરિવર્ષ- ગુજરાતી વૈશાખ સુદ ત્રીજ. ક્ષેત્ર, પરમ્યકક્ષેત્ર, ૫ હિરણ્ય- | અખેદ : ઉદ્વેગ-કંટાળો ન આવવો, વિત ક્ષેત્ર, ૫ દેવગુરુ, ને ૫ | નીરસતા ન લાગવી. ઉત્તરકુર. અગમિક ઃ જે શ્રુતશાસ્ત્રમાં સરખેઅકર્ભાવસ્થા : કર્મરહિત આત્માની સરખા પાઠો ન હોય તે. શુદ્ધ અવસ્થા, સિદ્ધિગત અગમ્યાર્થ : ન જાણી શકાય, ન અવસ્થા. સમજી શકાય તેવા અર્થો. અકથ્ય : ન કલ્પે તેવું, જે વસ્તુ | અગાધઃ ઊંડું, જેનો તાગ ન પામી જે અવસ્થામાં ભોગયોગ્ય ન શકાય તેવું. હોય તે. અગાર : ઘર, રહેવા માટેનું સ્થાન. અકલ્યાણ : આત્માનું અહિત, | અગારી : ગૃહસ્થ, ઘરબારી, નુકસાન, આત્માને થતી પીડા. | ઘરવાળો, શ્રાવક-શ્રાવિકા. અકસ્માભય : આગ લાગે, જલ- | અગુરુલઘુ : જેનાથી દ્રવ્ય ગુરુ કે પ્રલય આવે, મકાન બેસી જાય લઘુ ન કહેવાય તે, દ્રવ્યમાં ઇત્યાદિ ભય. રહેલો એક પ્રકારનો વિશિષ્ટ અકિંચિત્કરઃ જે વસ્તુ કામ કરવામાં ગુણ અથવા સ્વભાવ. નિષ્ફળ હોય, બિનઉપયોગી | અગોચર : ન જાણી શકાય તે, હોય તે. અગમ્ય, ન સમજી શકાય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy