________________
અંધપંગુન્યાય/અગોચર
૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
મનુષ્યો.
અકુશલ : માઠા સમાચાર, જે અંઘપંગુન્યાય : આંધળો અને વ્યક્તિ જે કામ કરવામાં
પાંગળો ભેગા થવાથી જેમ ઇષ્ટ હોશિયાર ન હોય. નગરે પહોંચે છે તેમ જ્ઞાન અને અકૃતાગમ : જે કાર્ય કર્યું ન હોય ક્રિયાયુક્ત જીવ મોક્ષે જાય છે અને તેનું ફળ આવી પડે તે; તે ન્યાય.
કાર્ય કર્યા વિના ફળની પ્રાપ્તિ અંશરૂપઃ એક ભાગ સ્વરૂપ, આખી
થાય તે. વસ્તુના ટુકડાસ્વરૂપ.
અખંડજાપ : સતત જાપ કરવો તે, અકર્મભૂમિ જ્યાં અસિ-મષિ-કૃષિ- |
વચ્ચે અટકાયત વિના. નો વ્યવહાર નથી, માત્ર કલ્પ
નથી. માત્ર કલ્પ. | અખાત્રીજ : ઋષભદેવ પ્રભુનો વૃક્ષોથી જ જીવવાનું છે એવાં વર્ષીતપનો પારણાનો દિવસ પ હિમવંતક્ષેત્ર, ૫ હરિવર્ષ- ગુજરાતી વૈશાખ સુદ ત્રીજ. ક્ષેત્ર, પરમ્યકક્ષેત્ર, ૫ હિરણ્ય- | અખેદ : ઉદ્વેગ-કંટાળો ન આવવો, વિત ક્ષેત્ર, ૫ દેવગુરુ, ને ૫ | નીરસતા ન લાગવી. ઉત્તરકુર.
અગમિક ઃ જે શ્રુતશાસ્ત્રમાં સરખેઅકર્ભાવસ્થા : કર્મરહિત આત્માની સરખા પાઠો ન હોય તે.
શુદ્ધ અવસ્થા, સિદ્ધિગત અગમ્યાર્થ : ન જાણી શકાય, ન અવસ્થા.
સમજી શકાય તેવા અર્થો. અકથ્ય : ન કલ્પે તેવું, જે વસ્તુ | અગાધઃ ઊંડું, જેનો તાગ ન પામી
જે અવસ્થામાં ભોગયોગ્ય ન શકાય તેવું. હોય તે.
અગાર : ઘર, રહેવા માટેનું સ્થાન. અકલ્યાણ : આત્માનું અહિત, | અગારી : ગૃહસ્થ, ઘરબારી,
નુકસાન, આત્માને થતી પીડા. | ઘરવાળો, શ્રાવક-શ્રાવિકા. અકસ્માભય : આગ લાગે, જલ- | અગુરુલઘુ : જેનાથી દ્રવ્ય ગુરુ કે
પ્રલય આવે, મકાન બેસી જાય લઘુ ન કહેવાય તે, દ્રવ્યમાં ઇત્યાદિ ભય.
રહેલો એક પ્રકારનો વિશિષ્ટ અકિંચિત્કરઃ જે વસ્તુ કામ કરવામાં
ગુણ અથવા સ્વભાવ. નિષ્ફળ હોય, બિનઉપયોગી | અગોચર : ન જાણી શકાય તે, હોય તે.
અગમ્ય, ન સમજી શકાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org