________________
લોકાલોકપ્રકાશી (વચનાતિશય
લેવાની
નામવાળા, પરમપવિત્ર દેવો, ભગવાનને દીક્ષા વિનંતી કરવાના આચારવાળા. લોકાલોકપ્રકાશી : લોક અને અલોકમાં સમસ્ત જગ્યાએ પ્રકાશ પાથરનાર જે જ્ઞાન તે, (કૈવલજ્ઞાન).
૧૧૬
લોકોત્તર ધર્મ : સંસારના સુખથી વિમુખ, આત્મસુખની અપેક્ષાવાળો ધર્મ.
લોચ કરવો : સાધુ-સાધ્વીજી મહારાજાઓ વર્ષમાં ઓછામાં ઓછી ૧ વાર, સંવચ્છરી પહેલાં માથાના વાળ હાથથી જ ખેંચી લેવા દ્વારા મુંડન કરાવવું તે.
લોભ કરવો : આસક્તિ, સ્પૃહા,
વંશાનારકી ઃ બીજી નારકી.
વક્રગતિ : એક ભવથી બીજા ભવમાં જતા જીવને સમશ્રેણીને બદલે આકાશપ્રદેશોમાં વળાંક લેવો પડે તે.
સાત નારકીઓમાં
વક્ર - જડ ઃ અવસર્પિણીમાં અંતિમ તીર્થંકરના અનુયાયીઓ કુતર્ક કરનારા વાંકા અને બુદ્ધિથી જડ
Jain Education International
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વાંછા, ઇચ્છા કરવી, પ્રેમ કરવો વસ્તુની અતિશય ઝંખના.
લોભાન્વિત પુરુષ ઃ લોભથી ભરેલો પુરુષ, લોભી જીવ, જેમ કે મમ્મણશેઠ.
લોમાહાર : શરીરના રૂંવાટાથી લેવાતો આહાર, વાયુ-દવા વગેરે.
લોહાગ્નિવત્ ઃ જેમ લોઢું અને અગ્નિ એકમેક છે તેમ જીવ અને કર્મ પણ એકમેક છે.
લૌકિક ધર્મ : સંસારસુખની અભિલાષાએ કરાતો ધર્મ, અથવા લોકના વ્યવહારો આચરવા પૂરતો કરાતો ધર્મ.
છે, મૂર્ખ છે.
વચનયોગ : ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની ક્રિયા.
વચન
વચનક્ષમા : ‘ક્ષમા રાખવી’’ એમ તીર્થંકરભગવન્તોનું (આશા) છે એમ માની ક્ષમા રાખે તે.
વચનાતિશય : સામાન્યપણે લોકમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org