SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાલોકપ્રકાશી (વચનાતિશય લેવાની નામવાળા, પરમપવિત્ર દેવો, ભગવાનને દીક્ષા વિનંતી કરવાના આચારવાળા. લોકાલોકપ્રકાશી : લોક અને અલોકમાં સમસ્ત જગ્યાએ પ્રકાશ પાથરનાર જે જ્ઞાન તે, (કૈવલજ્ઞાન). ૧૧૬ લોકોત્તર ધર્મ : સંસારના સુખથી વિમુખ, આત્મસુખની અપેક્ષાવાળો ધર્મ. લોચ કરવો : સાધુ-સાધ્વીજી મહારાજાઓ વર્ષમાં ઓછામાં ઓછી ૧ વાર, સંવચ્છરી પહેલાં માથાના વાળ હાથથી જ ખેંચી લેવા દ્વારા મુંડન કરાવવું તે. લોભ કરવો : આસક્તિ, સ્પૃહા, વંશાનારકી ઃ બીજી નારકી. વક્રગતિ : એક ભવથી બીજા ભવમાં જતા જીવને સમશ્રેણીને બદલે આકાશપ્રદેશોમાં વળાંક લેવો પડે તે. સાત નારકીઓમાં વક્ર - જડ ઃ અવસર્પિણીમાં અંતિમ તીર્થંકરના અનુયાયીઓ કુતર્ક કરનારા વાંકા અને બુદ્ધિથી જડ Jain Education International જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ વાંછા, ઇચ્છા કરવી, પ્રેમ કરવો વસ્તુની અતિશય ઝંખના. લોભાન્વિત પુરુષ ઃ લોભથી ભરેલો પુરુષ, લોભી જીવ, જેમ કે મમ્મણશેઠ. લોમાહાર : શરીરના રૂંવાટાથી લેવાતો આહાર, વાયુ-દવા વગેરે. લોહાગ્નિવત્ ઃ જેમ લોઢું અને અગ્નિ એકમેક છે તેમ જીવ અને કર્મ પણ એકમેક છે. લૌકિક ધર્મ : સંસારસુખની અભિલાષાએ કરાતો ધર્મ, અથવા લોકના વ્યવહારો આચરવા પૂરતો કરાતો ધર્મ. છે, મૂર્ખ છે. વચનયોગ : ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની ક્રિયા. વચન વચનક્ષમા : ‘ક્ષમા રાખવી’’ એમ તીર્થંકરભગવન્તોનું (આશા) છે એમ માની ક્ષમા રાખે તે. વચનાતિશય : સામાન્યપણે લોકમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy