________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૫
લાટદેશ લોકાન્તિક દેવો
વગેરે.
સાચવવાં.
| લોકવિરુદ્ધચ્ચાઓ : લોકાચારની લાદેશઃ સાડા પચ્ચીસ આર્યદેશો- દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ માંનો ૧ દેશ.
કહેવાતું હોય, જેમ કે જુગારલાન્તક દેવલોક વૈમાનિક દેવલોક
પરસ્ત્રીગમન વગેરે તેનો માં છઠ્ઠો દેવલોક.
ત્યાગ. લાભ થવો ઃ મળવું. પ્રાપ્ત થવું.
લોકવિરુદ્ધ ત્યાગ : લોકાચારની લાભાન્તરાય ? લાભમાં અંતરાય
દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ
કહેવાતું હોય, જેમ કે જુગારથાય તે, દાનેશ્વરીને ઘેર
પરસ્ત્રીગમન વગેરે, તેનો જઈએ, વિનયથી માગણી
ત્યાગ. કરીએ છતાં આપણને ન મળે તે, અથવા પ્રાપ્ત થયું હોય તો
લોકવ્યાપી ઃ જે દ્રવ્યો સમસ્ત ચૌદ પણ લુંટારા આદિ લુંટી લે તે.
રાજલોકમાં વ્યાપીને રહે છે લાયકાત : યોગ્યતા, પાત્રતા.
તેવાં દ્રવ્યો, ઘર્માસ્તિકાય લિંગ : જાતિ, સ્ત્રીઆકાર, પુરુષઆકાર, નપુંસકઆકાર,
લોકસંજ્ઞા : લોકવ્યવહારને માત્ર અથવા સાધ્ય સાધી આપે છે.
અનુસરનારી જે બુદ્ધિ, જેમ કે
પીપળાને પૂજવો, જેટલા પથ્થર લીન થવું ઃ અંજાઈ જવું, તન્મય
એટલા દેવ માનવા. થવું, આસક્તિવાળા બનવું. લેશ્યા કે આત્માનો કષાયાદિના
લોકાકાશવ્યાપીઃ ચૌદ રાજ પ્રમાણ સાકારવાળો યોગપરિણામ.
જે લોકરૂપ આકાશ છે તેમાં કૃષ્ણ-નીલ-કાપોત વગેરે,
વ્યાપીને રહેનારાં ધર્માસ્તિ
કાયાદિ દ્રવ્યો. જેનાથી આત્મા કર્મોથી લેપાય
લોકાગ્ર ભાગઃ ચૌદ રાજલોક પ્રમાણ લેશ્યાતીતઃ લેશ્યા વિનાના, લેગ્યાથી
જે આ લોક છે તેનો અગ્રભાગ. રહિત, ચૌદમા ગુણસ્થાનક- લોકાગ્રભાગે સ્થિત ઃ લોકના સૌથી વાળા જીવો, અથવા સિદ્ધ ઉપરના ભાગે રહેલા સિદ્ધો
પરમાત્માઓ. લોકપાલ દેવઃ ચારે દિશાના પાલક | લોકાત્તિક દેવોઃ પાંચમા દેવલોકની '
દેવો, સોમ-ચમ-વરુણ-કુબેર. | બાજુમાં રહેનારા, સારસ્વતાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org