SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ અને વેઇવા આવાં પ્રભુજીના મુખે બોલાયેલાં ત્રણ પદો. ત્રિભુવનપતિ : ત્રણે ભુવનના સ્વામી, તીર્થંકરાદિ વીતરાગ દેવો. ત્રિવિધ : ત્રણ પ્રકારે, મન, વચન કાયાથી (પ્રણામ કરું છું). ત્રિવિધ યોગ : મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ ૩ યોગો. ત્રીજો આરો : આરામાંનો ત્રીજો અવસર્પિણીમાં સાગરોપમનો ૨ આરો, કોડાકોડી થિણદ્ધિનિદ્રા : દર્શનાવરણીય કર્મના નવ ભેદોમાંનો ૧ ભેદ. દિવસે ચિંતવેલું કાર્ય જે નિદ્રામાં ઊઠીને કરી આવે, પાછો સૂઈ જાય, તોપણ ખબર પડે નહીં તે. આ નિદ્રા વખતે પ્રથમસંધયણવાળાને અર્ધચક્રીથી અર્ધબળ પ્રાપ્ત થાય છે અને શેષ ૫૯ દંડ : શિક્ષા, ગુના પ્રમાણે શિક્ષા કરવી તે, માર મારવો, ઠપકો Jain Education International ત્રિભુવનપતિ/દંડક સુષમાદુમા નામનો અને ઉત્સર્પિણીમાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમનો દુષમાસુષમા નામનો આ આરો હોય છે. ત્રૈલોક્યચિંતામણિ : ત્રણે લોકમાં ચિંતામણિરત્ન સમાન. વગિન્દ્રિયઃ સ્પર્શનેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય. ત્વચા ઇન્દ્રિય ઃ સ્પર્શેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય. થ પણ સાત સંધયણવાળાને આઠગણું ફળ પ્રાપ્ત થાય છે. થિરીકરણ ઃ દર્શનાચારના આઠ આચારોમાંનો છઠ્ઠો એક આચારવિશેષ, સમ્યક્ત્વથી પડવાના પરિણામવાળા જીવોને તત્ત્વ સમજાવી સમજાવી સ્થિર કરવા તે. For Private & Personal Use Only દ આપવો પ્રાયશ્ચિત્ત આપવું. દંડક : આત્મા કર્મોથી જેમાં દંડાય, www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy