________________
દંડક પ્રકરણદર્શનાવરણીય કર્મ
૬૦
જૈને ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
વિશેષ.
દુઃખી થાય, શિક્ષા પામે તેવાં | દર્પ : અભિમાન, “ઝુવાપ” જીવસ્થાનકો, નારકી આદિ કુવાદીઓનું અભિમાન. ૨૪ દંડક સ્થાનો.
દર્શનકાર શાસ્ત્રો બનાવનાર, ભિન્ન દંડક પ્રકરણ : શ્રી ગજસારમુનિ- ભિન્ન માન્યતા પ્રવર્તાવનાર. રચિત ર૪ દંડકો ઉપર ૨૪
દર્શનમોહનીય કર્મ ઃ આત્માની દ્વારા સમજાવતો એક ગ્રંથ
વીતરાગપ્રણીત ધર્મ ઉપરની
રુચિનો વિનાશ કરે, રુચિ થવા દંભ : માયા, કપટ, હૈયામાં જુદું
ન દે, અથવા રુચિને શંકા-કાંક્ષા અને હોઠે જુદું.
આદિથી દૂષિત કરે છે, દગાબાજ પુરુષ : માયાવી માણસ, મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત
કપટી પુરુષ, ઠગ, ધુતારો. મોહનીય. દત્ત : આપેલું.
દર્શનવિશુદ્ધિ : સમ્યક્ત ગુણની દત્તક : ઉછિતુ લેવું; બીજાના નિર્મળતા, નિરતિચારતા, પુત્રાદિને પોતાના કરવા.
સમ્યક્ત મોહનીયનો પણ દત્તાદાન : બીજાએ હર્ષથી આપેલી ઉપશમ અથવા ક્ષય. વસ્તુ લેવી.
દર્શનશાસ્ત્રઃ ભિન્ન ભિન્ન માન્યતાદધિ ઃ દહીં, આ લઘુવિગઈ છે. ઓને બતાવનારાં શાસ્ત્રો, દન્તાલીઃ ખેતરમાં જુદા જુદા સ્થાને ચાર્વાક, ન્યાય, વૈશેષિક, કરાયેલા અનાજના ઢગલાને
બૌદ્ધ, જૈન અને વેદાન્ત ભેગું કરવામાં વપરાતું ઇત્યાદિ દર્શનો, તેઓની ચાર-પાંચ દાંતાવાળું એક માન્યતા સમજાવનારા ગ્રંથો. સાધનવિશેષ.
દર્શનાચાર ? વીતરાગપ્રણીત તત્ત્વ દમનક્રિયાઃ ઈન્દ્રિયોને વશ કરવાની ઉપરની રુચિને વધારનાર,
ક્રિયા, કષાયોને દબાવવાની ટકાવનાર એવા આચારો, તેના પ્રવૃત્તિ.
આઠ ભેદ છે. (૧) નિઃશંકિત, દયાળુઃ કૃપાળુ, કરુણાથી ભરપૂર,
(૨) નિષ્કાંક્ષિત ઈત્યાદિ. કૃપાસાગર.
દર્શનાવરણીય કર્મઃ વસ્તુમાં રહેલા દરિસણઃ દર્શન, સમ્યગ્દર્શન, પ્રભુ | સામાન્ય ધર્મને જોવાની પ્રત્યેની રૂચિ, શ્રદ્ધા-ઍમ.
આત્માની જે શક્તિ તે દર્શન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org