SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શંકાકુશંકWશરીર ૧૨૮ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ શ શંકાકુશંકા : પરમાત્માનાં વચનોમાં તાળી પાડવી, અવાજ કરવો, (જાણવાની બુદ્ધિ વિના) શંકા શબ્દને બહાર ફેંક્વો તે. દશમા કરવી, અથવા અશ્રદ્ધાભાવે વ્રતનો ૧ અતિચારવિશેષ. શંકા કરવી, ખોટી શંકા કરવી શબ્દાનુપાતી ઃ ચાર અકર્મભૂમિમાં આવેલા વૃત્તવૈતાઢ્યોમાંનો ૧ શંકાસ્પદ વિષયઃ જે વિષય બરાબર પર્વત. બેસતો ન હોય, બરાબર સંગત શમભાવ ઃ કષાયોને ઉપશમાવવા થતો ન હોય, કંઈક ખૂટતું હોય પૂર્વકનો જે પરિણામ તે. એમ જ્યાં લાગે છે. શય્યાતરપિંડ : સાધુ-સાધ્વીજી શક્ય પ્રયત્નઃ બની શકે તેવો અને મહારાજાઓએ જે ગૃહસ્થને તેટલો પ્રયત્ન. ઘેર શયા (સંથારો) કર્યો હોય, શક્યારંભ : જે કાર્ય કરવું શકય રાત્રિવાસ રહ્યા હોય, તેના હોય તેનો જ આરંભ કરવો ઘરનો બીજા દિવસે આહાર લેવો તે, સાધુજીવનમાં તેનો શતકકર્મગ્રંથ : સો ગાથાવાળો ત્યાગ હોય છે. કર્મગ્રંથ, પાંચમો કર્મગ્રંથ. શધ્યાપરિષહઃ ગામાનુગામ વિહાર શતાબ્દી મહોત્સવ ઃ સો વર્ષ પૂર્ણ કરતાં શય્યા ઊંચીનીચી ભૂમિ થયાં હોય તેનો મોટો ઓચ્છવ. ઉપર હોય, કમ્મર દુઃખે તોપણ શબ્દનય : શબ્દને પકડીને તેની સમભાવે સહન કરે છે. મુખ્યતાએ જે વાત કરે છે, શરાબપાન : દારૂ પીવો તે, મદિરાલિંગ-જાતિ-વચનમાં વ્યવહાર- પાન, શરાબનું પીવું. ને વિશેષ પ્રધાન કરે તે: શરાવલું કોડિયું, ચપ્પણિયું, માટીનું શબ્દાનુપાત : દેશાવગાસિક વ્રત- વાસણ. વ્યંજનાવગ્રહમાં આ ગ્રહણ કર્યા પછી નિયમિત શરાવલાનું દૃષ્ટાન્ત આપવામાં ભૂમિકા બહાર ઊભેલા મનુષ્ય આવે છે. ને અંદર બોલાવવા માટે શરીરઃ જેનો નાશ થાય છે, શર્વત ખોંખારો ખાવો, ઉધરસ ખાવી, ' તુ તત્ત, નાશવંત. તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy