SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૯ શરીરચિંતા/શિષ્ય શરીરચિંતાઃ શરીરમાં થયેલા રોગો- | તેમના કહ્યા પ્રમાણે ચાલવું. ની ચિંતા, આર્તધ્યાનના ૪ | શાસનપ્રેમ ? પરમાત્માના શાસન ભેદોમાંનો એક ભેદ. પ્રત્યેનો અતિશય પ્રેમ, શરીરસ્થ : શરીરધારી, શરીરવાળા, બહુમાન. શરીરમાં રહેનાર. શાસનરક્ષક દેવ) : શાસનની રક્ષા શલાકાપુરુષ : સામાન્ય માણસોમાં કરનારા અધિષ્ઠાદાયક દેવસર્વોત્તમ પુરુષો, ૨૪ તીર્થંકર દેવીઓ. ભગવંતો ૧૨ ચક્રવર્તીઓ, ૯ શાસ્ત્રકથિત ભાવઃ શાસ્ત્રોમાં કહેલા વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, જે ભાવો, કહેલાં જે તત્ત્વો. અને ૯ બળદેવો. શાસ્ત્રનિષિદ્ધ ભાવ : શાસ્ત્રોમાં શલાકાપુરુષ (ચરિત્ર) ઉપર કહેલા નિષેધેલા જે ભાવો, ન કરવા ૩ ઉત્તમ પુરુષોનાં ચરિત્રો લાયક ભાવો. જેમાં લખાયેલાં છે તેવું, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રા- | શાસ્ત્રવિહિત ભાવ : શાસ્ત્રોમાં ચાર્યનું બનાવેલું શાસ્ત્ર. કહેલા જે ભાવો, શાસ્ત્રોમાં કહેલાં જે તત્ત્વો. શલ્યઃ કપટ, માયા, જૂઠ, બનાવટ. શલ્યરહિત ઃ કપટ વિનાનું, માયા શિથિલાચાર : ઢીલા આચાર, જે જૂઠ વિનાનું, બનાવટ વગરનું. જીવનમાં જે આચારો શોભા પાત્ર ન હોય છતાં તેવા આચાર શાકાહારી ઃ અનાજ, ફળ-ફ્રુટ સેવનાર. આદિનો આહાર કરનાર. શિલારોપણવિધિ જિનલાય - શાન્તિનાથ (પ્રભુ) : ભરતક્ષેત્રમાં જૈન ઉપાશ્રય આદિ ધર્મસ્થાનો ૨૪ તીર્થકરોમાં ૧૪મા બંધાવવા માટે પાયો ખોદીને ભગવાન. શિલા મૂકવાની જે વિધિ કરાય શારીરિક પરિસ્થિતિ : શરીરસંબંધી તે, તેને જ શિલાસ્થાપનવિધિ . સ્થિતિ, શરીરસંબંધી હકીકત. અથવા શિલાન્યાસ વિધિ પણ શાશ્વત સુખ ઃ સદા રહેનારું સુખ, કહેવાય છે. કોઈ દિવસ નાશ ન પામનારે. | શિષ્ય : આજ્ઞા પાળવાને યોગ્ય શાસનઃ આજ્ઞા, પરમાત્માની આજ્ઞા | આજ્ઞાંકિત, ગુરુ પ્રત્યે સભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy