________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૯
શરીરચિંતા/શિષ્ય
શરીરચિંતાઃ શરીરમાં થયેલા રોગો- | તેમના કહ્યા પ્રમાણે ચાલવું.
ની ચિંતા, આર્તધ્યાનના ૪ | શાસનપ્રેમ ? પરમાત્માના શાસન ભેદોમાંનો એક ભેદ.
પ્રત્યેનો અતિશય પ્રેમ, શરીરસ્થ : શરીરધારી, શરીરવાળા, બહુમાન. શરીરમાં રહેનાર.
શાસનરક્ષક દેવ) : શાસનની રક્ષા શલાકાપુરુષ : સામાન્ય માણસોમાં કરનારા અધિષ્ઠાદાયક દેવસર્વોત્તમ પુરુષો, ૨૪ તીર્થંકર
દેવીઓ. ભગવંતો ૧૨ ચક્રવર્તીઓ, ૯
શાસ્ત્રકથિત ભાવઃ શાસ્ત્રોમાં કહેલા વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો,
જે ભાવો, કહેલાં જે તત્ત્વો. અને ૯ બળદેવો.
શાસ્ત્રનિષિદ્ધ ભાવ : શાસ્ત્રોમાં શલાકાપુરુષ (ચરિત્ર) ઉપર કહેલા
નિષેધેલા જે ભાવો, ન કરવા ૩ ઉત્તમ પુરુષોનાં ચરિત્રો
લાયક ભાવો. જેમાં લખાયેલાં છે તેવું, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રા- | શાસ્ત્રવિહિત ભાવ : શાસ્ત્રોમાં ચાર્યનું બનાવેલું શાસ્ત્ર.
કહેલા જે ભાવો, શાસ્ત્રોમાં
કહેલાં જે તત્ત્વો. શલ્યઃ કપટ, માયા, જૂઠ, બનાવટ. શલ્યરહિત ઃ કપટ વિનાનું, માયા
શિથિલાચાર : ઢીલા આચાર, જે જૂઠ વિનાનું, બનાવટ વગરનું.
જીવનમાં જે આચારો શોભા
પાત્ર ન હોય છતાં તેવા આચાર શાકાહારી ઃ અનાજ, ફળ-ફ્રુટ
સેવનાર. આદિનો આહાર કરનાર.
શિલારોપણવિધિ જિનલાય - શાન્તિનાથ (પ્રભુ) : ભરતક્ષેત્રમાં
જૈન ઉપાશ્રય આદિ ધર્મસ્થાનો ૨૪ તીર્થકરોમાં ૧૪મા
બંધાવવા માટે પાયો ખોદીને ભગવાન.
શિલા મૂકવાની જે વિધિ કરાય શારીરિક પરિસ્થિતિ : શરીરસંબંધી
તે, તેને જ શિલાસ્થાપનવિધિ . સ્થિતિ, શરીરસંબંધી હકીકત.
અથવા શિલાન્યાસ વિધિ પણ શાશ્વત સુખ ઃ સદા રહેનારું સુખ, કહેવાય છે.
કોઈ દિવસ નાશ ન પામનારે. | શિષ્ય : આજ્ઞા પાળવાને યોગ્ય શાસનઃ આજ્ઞા, પરમાત્માની આજ્ઞા | આજ્ઞાંકિત, ગુરુ પ્રત્યે સભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org