SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૯૧ પ્રમાણસર/પ્રજ્ઞાપરિષહ સૂરિજીનો બનાવેલ મહાન્યાય- | પ્રવૃત્ત : પ્રવૃત્તિ કરનાર, પ્રવર્તેલ, ગ્રંથ કે જેમાં પ્રત્યક્ષાદિ પ્રમાણો જોડાયેલ, જેમ કે “હાયપ્રવૃત્તા, અને સાત નયો તથા કા પ્રશાનાતુ” ઈશાન દેવલોક પ્રમાતાદિનું વર્ણન છે. સુધીના દેવો કાયાથી ભોગમાં પ્રમાણસર : યુક્તિપૂર્વકની વાત, પ્રવર્તેલા છે. તત્ત્વાર્થસૂત્ર સંગત થતી (યુક્તિપૂર્વકની) ૪-૮). વાત. પ્રશંસા : પ્રશંસનીય, વખાણવા પ્રમાણિકતા સજ્જનતા, નીતિમત્તા યોગ્ય, શુભ. વાળું બોલવું-વર્તવું જેનામાં છે | પ્રશસ્તકષાયઃ જો કે કષાયો સંસારતે. વર્ધક હોવાથી નિશ્ચયથી પ્રમાદ : મોહને આધીન થવું તે, અપ્રશસ્ત જ છે તથાપિ જ્યારે કર્મબંધનો એક હતુ. ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ પ્રમોદ : હર્ષ, આનંદ, પ્રસન્નતા. પૂરતો તેનો આશ્રય કરાયો હોય પ્રમોદભાવના : આપણાથી જે જે તો તે વ્યવહારથી (ઉપચારથી) પ્રશસ્ત છે. જીવો ગુણાધિક છે. અધિક વિકસિતાવસ્થાવાળા છે તેઓને પ્રશસ્તતર : વધારેમાં વધારે જોઈને પ્રસન્ન થવું, હર્ષિત થવું. પ્રશંસનીય, અતિશય વખાણવા યોગ્ય. પ્રલયકાળ ઃ વિનાશકાળ, પાંચમા આરાના છેડે અને છઠ્ઠા પ્રશસ્તપરિણામ ઃ મોહનો ઉપશમ, આરાના પ્રારંભે આવનારો ક્ષયોપશમ અને ક્ષય કરે એવો વિનાશકાળ. આત્માનો જ્ઞાનાદિ ગુણવાળો પ્રવચન : પ્રકૃષ્ટ વચન, સર્વોત્તમ ઉપયોગપૂર્વકનો વિચારવિશેષ. વચન, વીતરાગ પ્રભુનું વચન, પ્રજ્ઞાપનીય ઃ સમજાવવા યોગ્ય, જૈનશાસન, દ્વાદશાંગી. ગુરુજી સમજાવે તે પ્રમાણે પ્રવચનમાતા : પાંચ સમિતિ અને સમજવાની જેની મનોવૃત્તિ છે ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન તે, સરળસ્વભાવી, યોગ્યતામાતા કહેવાય છે કારણ કે વાળો જીવ. તેનાથી આત્મધર્મરૂપ પુત્રનો પ્રજ્ઞાપરિષહ : પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જન્મ થાય છે. અતિશય ઘણી બુદ્ધિ હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy