________________
જેને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩૭
કલ્પાન્તકાલ/કામરાગ
કલ્પાન્તકાલ ઃ કળીયુગનો અન્તિમ | કષાયસમુઘાત : પૂર્વે બાંધેલા
કાળ, પ્રલયકાળ, સર્વથી કષાયોને ઉદયમાં લાવીને જઘન્ય કાળ.
ભોગવવા. જે ભોગવતાં જૂના કલ્પિત ગુરુ મનથી કર્ભેલા ગુરુ, કષાયોનો વિનાશ થાય છે પરંતુ
નવકારમંત્ર અને પંચેન્દ્રિયસૂત્ર નવા ઘણા બંધાય છે. બોલવા વડે કલ્પાયેલા ગુરુ, કાઉસ્સગ્ગઃ કાયાની ચેષ્ટાનો ત્યાગ
આરોપિત કરાયેલા ગુરુ. કરવો, કાયાનો વ્યવસાય કલ્પોપપન્ન ઃ નોકર-શેઠના સંબંધ- અટકાવવો, અતિશય સ્થિર
વાળા દેવો, જ્યાં સ્વામી- થવું. સેવકભાવનો સંબંધ હોય તેવા | કાંક્ષા : ઈચ્છા, આશા, મમતા. આચારવાળા દેવો, ૧૨ | કાજો કાઢવો? પડિલેહણ કર્યા પછી દેવલોક સુધી.
કચરો ભેગો કરવો, અંદર કોઈ કલ્યાણક : તીર્થંકર ભગવત્તોના જીવાત નથી ને તે બરાબર અવન, જન્મ, દીક્ષા, કેવલ
તપાસવું. જ્ઞાન અને નિર્વાણ એમ કલ્યાણ કાપોતલેશ્યાઃ કૃષ્ણાદિ કરતાં સારા કરનારા ૫ પ્રસંગો.
અને શુક્લાદિ કરતાં હલકા જે કિલ્લોલ ઃ પાણીના તરંગો, મોજાં, આત્મપરિણામ છે. નાની નાની દરિયાઈ ભરતી વગેરે.
શાખાના કાપવાના પરિણામવલાહાર : કોળિયાથી લેવાતો વાળા પુરુષના દૃષ્ટાન્ને આત્મા
આહાર, મનુષ્ય, પશુ, પક્ષી ના પરિણામ.
આદિનો જે આહાર છે. ! કાબરચીતરું : રંગબેરંગી, ચિત્રકવિતા કાવ્ય, મધુર સ્વરે ગવાતી વિચિત્ર, અનેક રંગવાળું. પ્રાસવાળી રચના.
કામકાજ : કાર્યવિશેષ, જુદાં જુદાં કષાય : જન્મ-મરણની પરંપરા !
વધારનાર, ક્રોધ-માનાદિ. કામદેવ : મોહરાજા, વાસના, કષાયપાહુડ ઃ દિગંબર સંપ્રદાયમાન્ય | વિકારકબુદ્ધિ, રાગાદિ મહાગ્રંથવિશેષ.
પરિણામ. કષાયમોહનીય અનંતાનુબંધી આદિ | કામરાગ: સ્નેહરાગ, દૃષ્ટિરાગ અને
૧૦ પ્રકારનું મોહનીયકર્મ. | કામરાગ આ ત્રણમાંનો
કાર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org