________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૪૭.
ચંચલચિત્તચંદ્રપ્રભુસ્વામી
ચંચલચિત્તઃ ભટકતું મન, અસ્થિર | આજીજી કરવી, લાચારીથી
મન, ક્ષણે ક્ષણે બદલાતું ચિત્ત. | વિનંતી કરવી. ચંચપ્રવેશ ઃ જે વિષયમાં ચાંચમાત્ર ચતુર પુરુષ : કલાવાળો પુરુષ,
નાખી હોય, ઉપરથી જ માત્ર | હોશિયાર પુરુષ, ચાલાક પુરુષ. પ્રવેશ.
ચતુર્ગતિ સંસાર : નરક, તિર્યંચ ચંડકૌશિક સર્પ : પ્રભુ મહાવીર- આદિ ચાર ગતિવાળો સંસાર.
સ્વામીને ભયંકર ઉપસર્ગ | ચતુર્વિધતા : ચાર પ્રકારો, દાનાદિ કરનાર ઝેરી સાપ, કે જે સાપ ચાર પ્રકારો ઘર્મના છે ઈત્યાદિ. ડંખ માર્યા પછી પ્રતિબોધ
ચતુર્વિશતિસ્તવઃ લોગસ્સ, ચોવીસે પામ્યો હતો.
ભગવન્તોની સ્તુતિ-પ્રાર્થના. ચંપાનગરી : જ્યાં વાસુપૂજ્ય સ્વામી ચતુષ્પદ ઃ ચારપગાં પ્રાણી, ગાય,
મોક્ષે ગયા હતા; ચંદનબાળાનું ભેંશ, બકરાં, ઘોડાં વગેરે. જન્મસ્થળ.
ચત્તારિ : ચાર, અથવા ત્યજ્યા છે ચકલાચકલી : એક જાતનું પક્ષી
દુશ્મનો જેણે એવા પ્રભુ. વિશેષ, ચકલો અને ચકલી. | ચરારિ મંગલાણિ : અરિહંત, જેની મૈથુનક્રડા દેખીને લક્ષ્મણા
સિદ્ધાદિ ચાર પ્રકારનાં મંગલ સાધ્વીજીને વિકારવાસના જન્મી હતી.
ચત્તારિ લોગુત્તમાઃ અરિહંત, સિદ્ધ, ચકોરઃ હોશિયાર, ચાલાક, સમયજ્ઞ
સાધુ અને કેવલી ભગવંતે તથા એક પક્ષીવિશેષ.
બતાવેલ ધર્મ, આ ચાર સર્વ ચકરનઃ ચક્રવર્તીનાં ૧૪ રત્નોમાંનું લોકમાં ઉત્તમોત્તમ છે.
૧ રત્ન, જે રત્નના મહિમાથી ચિત્તારિશરણાણિ : અરિહંતાદિ ચાર રાજા છ ખંડનું રાજ્ય જીતી વસ્તુઓનું શરણ હોજો. શકે છે.
ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ ચંદ્રોની ચકવર્તી રાજા ઃ ભરત, ઐરાવત, (અને સૂર્યોની) પંક્તિ અને મહાવિદેહ ક્ષેત્રની એકેક
જંબુદ્વીપના મેરુપર્વતને વિજયના છએ છ ખંડ પ્રદક્ષિણા આપે છે. જીતનારા રાજાઓ.
ચંદ્રપ્રભુસ્વામી : ભરતક્ષેત્રની કર્મ કરવું ? કાલાંવાલાં કરવાં, | ચોવીશીમાં આઠમા પ્રભુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org