SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૫ અવગાહના/અવિચારધ્યાન સર્વથા બંધ અટક્યા પછી પુનઃ- મનુષ્ય-તિર્યંચોનાં બુદ્ધિબળફરીથી બંધ શરૂ થાય તે, સંધયણ-આયુષ્યાદિ ઘટતાં ભૂયસ્કારાદિ ત્રણમાંથી કોઈપણ જાય તે. નામે ન કહી શકાય તે. અવસ્થિતબંધ : જેટલી કર્મપ્રકૃતિઅવગાહના : ઊંચાઈ, શરીરની ઓનો બંધ ચાલતો હોય, અથવા સિદ્ધગત આત્માની તેટલો જ ચાલુ રહે, ન વધે ઊંચાઈ. કે ન ઘટે તે. અવગાહસહાયક : જીવ-પુદગલોને અવસ્થાપિની નિદ્રાઃ ઈન્દ્રાદિ દેવોએ વસવાટ આપવામાં સહાપ્ય તીર્થંકરપ્રભુની માતાને આપેલી કરનાર. એક પ્રકારની નિદ્રા, જેમાં અવચનીય ઃ નિંદનીય, શબ્દથી ન | માતા જાગે નહીં તે. કહેવા લાયક. અવાચ્ય પ્રદેશઃ શબ્દથી જે ભાગનું અવઢપચ્ચ : દિવસના ત્રણ ભાગો ઉચ્ચારણ ન થાય તેવો શરીરનો ગયા પછી જે પચ્ચખ્ખાણ ભાગ, અર્થાત્ સ્ત્રી-પુરુષનાં પાળવામાં આવે છે. ગુપ્ત અંગો. મતદાત : સ્વચ્છ – નિર્મળ ગુણો. અવાવરુ ભૂમિ : જે ભૂમિ વપરાતી વધઃ પાપ, હલકાં કામો, તુચ્છ ન હોય, લોકોનો વસવાટ ન કામો, હોય, લોકોની અવરજવર ન નવનીતલઃ પૃથ્વીતલ, માનવભૂમિ, હોય તે. મનુષ્યલોકની ભૂમિ. અવિકારી દ્રવ્ય : વિકાર વિનાનું વધ્યકારણ ? જે કારણ અવશ્ય દ્રવ્ય, જીવ-પુદ્ગલ વિનાનાં ફળને આપે જ, વાંઝિયું ન બાકીનાં દ્રવ્યો વ્યવહારનયથી હોય તે. અવિકારી છે. (જો કે નિશ્ચય મવધ્યબીજ ઃ જે બીજ અવશ્ય નયથી તે શેષદ્રવ્યોમાં પણ ફળને આપે જ, વાંઝિયું ન પ્રતિક્ષણે પર્યાયો થાય જ છે.) હોય તે. અવિચારધ્યાન : એક અર્થમાંથી મવર્ણવાદઃ પારકાની નિંદા-ટીકા બીજા અર્થમાં, એક કૃતવચનકૂથલી કરવી તે. માંથી બીજા ભૃતવચનમાં, અને અવસર્પિણી : પડતો કાળ, જેમાં | એક યોગમાંથી બીજા યોગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy