SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અવિશ્રુતિ/અશરણ ભાવના ૧૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ | સખ્ય* જવું તે વિચાર, તેવા સંક્રમાત્મક સમ્યગ્દર્શન આવ્યું છે પરંતુ વિચાર વિનાનું જ ધ્યાન તે. (વિરતિ)ત્યાગ આવ્યો નથી તે અવિશ્રુતિઃ મતિજ્ઞાનના અપાયમાં ચોથા ગુણઠાણાવાળા જીવો. જે વસ્તુનો નિર્ણય કર્યો તેમાંથી અવિવેકી : વિવેક વિનાના જીવો, પડી ન જવું, તેમાં જ વધારે ગમે ત્યારે ગમે તેમ વર્તનારા. દૃઢ થવું, તે અવિશ્રુતિ નામની | અવિસંવાદી : પૂર્વાપર અવિરુદ્ધ, ધારણા છે. પરસ્પર વિવાદ વિનાનું. અવિધિકૃતઃ વિધિથી નિરપેક્ષપણાએ | અવ્યક્ત : અસ્પષ્ટ, સ્પષ્ટ ન કરાયેલું કાર્ય. સમજાય તેવું. અવિનાભાવી સંબંધ ઃ જેના વિના | અવ્યવસ્થા વ્યવસ્થા વિનાનું, અસ્ત જે ન હોઈ શકે, તેવી બે વસ્તુ- | વ્યસ્ત, જેમતેમ. ઓનો પરસ્પર જે સંબંધ તે, | અવ્યામિઃ જે લક્ષણ જેનું કર્યું હોય, જેમ દાહ અને અગ્નિ. તેમાં ક્યાંક હોય અને ક્યાંક અવિનાશી : ભાવિમાં જે વસ્તુ ! ન પણ હોય છે. જેમકે વિનાશ ન પામે તે, અનંત. નીલવર્ણવાળાપણું એ ગાયનું અવિભાગ પલિચ્છેદ ઃ જેના કેવલ- લક્ષણ કરીએ તો અવ્યાપ્તિ. જ્ઞાનથી પણ બે ભાગ ન કલ્પી અવ્યાબાધ સુખ : એવું જે સુખ છે શકાય તેવા નિર્વિભાજ્ય કે જેમાં અલ્પમાત્રાએ પણ દુઃખ રસાવિભાગ, નિર્વિભાજ્ય નથી, અર્થાત્ મોક્ષનું જે સુખ વિયવિભાગ, કર્મપરમાણુ- છે તે. ઓમાં કરાયેલા રસબંધના | અશઠ : સજ્જન પુરુષો, મહાત્મા નિર્વિભાજ્ય ભાગો, આત્મ પુરુષો, ગીતાર્થ પુરુષો. પ્રદેશોમાં રહેલા યોગાત્મક અશન : ભોજન, ખોરાક, જે વીર્યના નિર્વિભાજ્ય ભાગો. ખાવાથી પેટ ભરાય તે. અવિભાજ્ય કાળઃ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અશક્ય ઃ જે કાર્ય આપણાથી થાય કાળ, કે જેના બે ભાગ ન ! તેમ ન હોય તે. થાય તે સમય. અશરણ ભાવના : આ સંસારમાં અવિરતઃ સતત – અટક્યા વિના. સાચું કોઈ શરણ નથી, સૌ અવિરત સમ્યગ્દષ્ટિ : જે જીવોમાં | સ્વાર્થનાં જ સગાં છે, સાચું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy