SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૭ અશરીરી અસર્વપર્યાય એક અરિહંત પ્રભુનું જ શરણ | અષ્ટાહ્નિકા મહોત્સવ : આઠ છે એવી ભાવના ભાવવી તે. દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ. અશરીરી ઃ શરીર વિનાના જીવો, પજુસણ-પર્વ. અર્થાત્ સિદ્ધ પરમાત્મા. અસંગતત્વ ઃ વસ્તુ બરાબર સંગત અશુચિ ભાવનાઃ શરીર અપવિત્ર- ન થવી, મેળ ન મળવો. પદાર્થોથી જ ભરેલું છે. દરેક | અસંદિગ્ધઃ શંકા વિનાનું, નિશ્ચિત, છિદ્રોથી અશચિ વહ્યા જ કરે મતિજ્ઞાનનો બહુ આદિ ૧૨ છે. તેવા આ શરીર ઉપર ભેદોમાંનો એક ભેદવિશેષ. શોભા-ટાપટીપ અને શણગાર અસંપ્રજ્ઞાત સમાધિ : જ્યાં મનશું કામનો ? વચન-કાયાના યોગો નથી, અશુદ્ધાત્મા : મોહને વશ થયેલો જે સર્વથા આત્મા શાન્ત છે એવી આત્મા તે, અજ્ઞાનને વશ કર્મોના સર્વ આગમન વિનાની થયેલો, અજ્ઞાન અને મોહ એ અવસ્થા. જ બે અશુદ્ધાવસ્થા. | અસંભવદોષ ઃ જે લક્ષણ જેનું કર્યું અશુભોદયઃ પાપકર્મોનો ઉદય, દુઃખ હોય ત્યાં સંભવે જ નહીં તે. આપે તેવાં કર્મોનો ઉદય. જેમ કે એક ખરીવાળાપણું એ અશોકવૃક્ષ : પ્રભુ સમવસરણમાં ગાયનું લક્ષણ કરીએ તો. બિરાજે ત્યારે દેવો આવું સુંદર અસત્યઃ મિથ્યાવચન, ખોટું જીવન, વૃક્ષ રચે છે, જે પ્રભુનો ખોટી ચાલબાજી. અતિશય છે. અસભ્ય વચન : તુચ્છ વચનો, અશૌચ ઃ અપવિત્રતા. શરીર અને અનુચિત-હલકાં વચનો. મનની અશુદ્ધિ. અસમીક્ષ્યાધિકરણ : વિચાર્યા વિના અષ્ટકર્મ : જ્ઞાનાવરણીયાદિ આઠ છરી-ચપ્પાં-ભાલાં તલવાર કર્મો. વગેરે પાપનાં સાધનો અષ્ટપ્રવચનમાતા : પાંચ સમિતિ વસાવવાં. અને ત્રણ ગુપ્તિ આ આઠને અસર્વપર્યાય : દ્રવ્યોના સર્વ માતા કહેવાય છે, કારણ કે પર્યાયોમાં ન પ્રવર્તે તે, મતિતેનાથી ધર્મરૂપી પુત્રની ઉત્પત્તિ જ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્રવ્યોના થાય છે. સર્વપર્યાયોમાં વર્તતું નથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy