SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થસંવર્ધન/અવક્તવ્યબંધ ૧૪ જૈન ધાર્મિક હરિભાષિક શબ્દકોશ અર્થસંવર્ધન : પ્રાપ્ત થયેલા અર્થ | અતિશયોને યોગ્ય. (ધન)ની સારી રીતે વૃદ્ધિ કરવી | અલંકાર : દાગીના, શરીરની શોભા, કાવ્યોમાં વપરાતા અર્થપત્તિન્યાય ? જે કંઈ બોલાય, અલંકારો. તેમાંથી સરી આવતો નિશ્ચિત અલાબુ : તુંબડું, માટીના લેપથી બીજો અર્થ, અવિનાભાવવાળો - ડૂબી જાય તે. જે બીજો અર્થ છે. જેમ કે અલિપ્તઃ અનાસક્ત, સંસારી ભાવો“જાડો દેવદત્ત દિવસે ખાતો માં ન લેપાયેલું. નથી.” (અર્થાત્ રાત્રે ખાય છે). અલીકવચનઃ જૂહુ વચન, મૃષાવાદ, ખોટું બોલવું. અર્થાવગ્રહ : તદ્દન અસ્પષ્ટ બોધ, { અલોકાકાશઃ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અર્થમાત્રનું યત્કિંચિત્ જ્ઞાન. જ્યાં નથી ત્યાં રહેલો આકાશ. “આ કંઈક છે” એવું સામાન્ય અલૌકિક ઃ લોકોના માનસમાં ન જ્ઞાન. ઊતરે, ન સમજાય તેવું. અર્થોપાર્જન : ધન મેળવવાના અલ્પતર બંધ ઃ વધારે કર્મપ્રકૃતિઓ પ્રયત્નો. બાંધતો, ઓછી કર્મપ્રકૃતિ બાંધે અઈનિદ્રા ઃ ઊંઘની સામાન્ય દશા ચાલતી હોય ત્યારે. અલ્પબદુત્વ : બે-ત્રણચાર વસ્તુઅર્ધીવનપ્રણામ ઃ પ્રણામ કરતી ઓમાં થોડું શું અને ઘણું શું? વખતે ૨ હાથ, ૨ પગ અને મસ્તક એમ પાંચ અંગ અલ્પારંભપરિગ્રહવું : ઓછા નમાવવાં જોઈએ તેને બદલે આરંભ-સમારંભ અને ઓછો અડધાં નમાવીએ અને અડધાં પરિગ્રહ, ઓછી મમતા-મૂછ ન નમાવીએ તેવો પ્રણામ. તે મનુષ્પાયુષ્યના બંધનો હેતુ અર્પણા : વિવક્ષા, પ્રધાનતા, આપી દેવું, સમર્પિત કરવું. અલ્પાક્ષરી : જેમાં અક્ષરો (શબ્દો) અર્પિત : વિવક્ષા કરાયેલો નય, ઓછા હોય અને અર્થ ઘણો પ્રધાન કરાયેલો નય. ભર્યો હોય તેવી સૂત્રરચના. અહંતુ : અરિહંતપ્રભુ, ચોત્રીસ | અવક્તવ્યબંધ : કર્મપ્રકૃતિઓનો તે. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy