SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૯ અન્તિમ ગ્રાસાઅપરિચિત વખત, નાશ થવાનો સમય. | અકલ્યાણ. અન્તિમ ગ્રાસ : છેલ્લો કોળિયો, અપકારક્ષમા ઃ ક્રોધ કરવાથી વધારે સમ્યક્ત મોહનીયનાં દલીકોનો માર પડશે એમ સમજી ક્ષમા અન્તિમ ભાગ વેદતો હોય તે. કરવી તે. અન્યથા ઃ વિના, સિવાય, તેના અપકીર્તિ : અપયશ, નિન્દા, વિના, તેનાથી ઊલટું. અપમાન, પરાભવ. અન્યથાવૃત્તિ ઃ ઊલટું થવું, તેના અપક્વાહાર : કાચો આહાર, નહીં વિના પણ કાર્યનું બનવું, કાર્ય- પાકેલો આહાર. માં બિનજરૂરી. અપચય : હાનિ, ઘટાડો, ઓછું અન્યલિંગસિદ્ધ ઃ જૈન સાધુ સિવાય થવું, હાનિ થવી તે. અન્ય; બાવા-જતિતાપસ અપચિંતન : દુષ્ટ ચિંતા. ખરાબ આદિના લિંગમાં પણ સાચો વિચારો, રાગાદિના વિચારો. માર્ગ સમજાય ત્યારે લિંગ અપભ્રંશ : રૂપાન્તર થવું, શબ્દમાં બદલ્યા વિના) મોક્ષે જવું તે. નિયમો વિના ફેરફાર થવા તે. અન્વયધર્મ ઃ વસ્તુના અસ્તિત્વને અપયશભય : જગતમાં સાચા-ખોટા સાધે એવો ધર્મ, જેમ કે ફૂંફાડા કોઈપણ કારણસર અપકીર્તિ અને ફણાથી સર્પની સિદ્ધિ, ફેલાય તેનો ભય. પંખીઓના આવન-જાવન અને અપરાધ : ગુનો, વાંક, ખોટું માળાથી વૃક્ષની સિદ્ધિ. આચરણ. અવયવ્યભિચાર : સાધન હોવા અપરાવર્તમાન : ફેરફાર વિનાનું, છતાં પણ સાધ્ય હોય અથવા જે કર્મપ્રકૃતિઓ બીજી કર્મન પણ હોય છે, જેમ કે પ્રકૃતિઓના બંધ-ઉદયને સર્વજ્ઞત્વ સાધ્યમાં વસ્તૃત્વ અટકાવ્યા વિના પોતાનો બંધહત. ઉદય દેખાડે છે. અન્વયવ્યાપ્તિ ઃ જ્યાં સાધન હોય | અપરિગૃહિતાગમન ઃ ન પરણાયેલી ત્યાં સાધ્ય અવશ્ય હોય જ છે. (કુમારિકા અથવા વેશ્યા જેમ કે સર્વજ્ઞત્વ સાધ્યમાં આદિ) સ્ત્રીઓ સાથે સંસારના નિરાવરણત્વ હેતુ. ભોગો ભોગવવા તે. અપકાર : નુકસાન, અહિત, | અપરિચિત : પરિચય વિનાનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy