________________
આર્તનાદોઆસન્નોપકારી
૨૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
આર્તનાદઃ હૈયામાં થયેલી પીડાના | ૨૧૬, આવલિકાઓ થાય છે.
સંવેદનથી બોલાતા શબ્દો. આવશ્યક : અવશ્ય કરવા લાયક આર્યકુલ ઃ સંસ્કારી ઘરો, આત્માની કાર્યવિશેષ, આખા દિવસદૃષ્ટિવાળાં ઘરોમાં જન્મ.
રાતમાં અવશ્ય કર્તવ્યઆર્યદેશ : આત્મા, પૂર્વભવ, સામાયિકાદિ છ આવશ્યક
પરભવ, ધર્મ, કર્મ, માનવા- જાણવાં. વાળો દેશ.
આવાર્યગુણઃ આવરણ કરવા લાયક આર્યભૂમિ : આધ્યાત્મિક સંસ્કૃતિના જ્ઞાન-દર્શન આદિ ગુણો. વારસાવાળો દેશ.
આવિર્ભાવ પ્રગટ થવું, ખુલ્લું થવું. આલંબન : આધાર, સહાયક, ટેકો, |
સત્તામાં રહેલ પર્યાયની મજબૂત નિમિત્ત.
પ્રગટતા. આલાપસંલાપ : લોકોની સાથે વાતચીત, લોકોની સાથે એક
આવિર્ભત : પ્રગટ થયેલ, સત્તામાં વાર બોલવું તે આલાપ અને
રહેલો, પ્રગટ થયેલો પર્યાય. વારંવાર બોલવું તે સંલાપ.
આવૃત્ત કરેઃ ઢાંકે, આચ્છાદિત કરે, આલોચના : અજાણતાં થયેલા
ગુપ્ત કરનાર કર્મ. પાપના પ્રાયશ્ચિત્ત માટે, અથવા આશાતના : અપભ્રાજના, પરવશતાથી જાણીને થયેલા અવહેલના, તિરસ્કાર, અણપાપના પ્રાયશ્ચિત્ત માટે કરાતી છાજતું વર્તન, દેવ- ગુરુશાસ્ત્ર મનોવેદના, તેના માટે કરાતી પ્રત્યે અયોગ્ય વર્તન કરવું. ધર્મક્રિયા તે.
આશીર્વાદ ઃ વડીલોની પ્રસન્નતા, આવરણ ઢાંકણ, પડદો, જ્ઞાનાદિ ઉત્તમ મહાત્માઓની મનની ગુણોને ઢાંકનારાં કર્મો.
પ્રસન્નતા, સારા કામમાં તેઓઆવરણકૃતભેદઃ કર્મોના આવરણને ની શુભ સમ્મતિ.
લીધે કરાયેલો ભેદ, લોકોમાં જે આશ્રવ : આત્મામાં કર્મોનું આવવું, ઓછાવતું જ્ઞાન છે તે તરતમતા | કર્મ માટે પ્રવેશનાં દ્વારો. આવરણ વડે કરાઈ છે.
આસન્નભવ્ય : બેચાર ભવોમાં જ આવલિકા : અસંખ્યાત સમયોનો
મોક્ષે જનાર, નજીકના કાળમાં સમૂહ તે આવલિકા, અથવા મોક્ષે જનાર ૪૮ મિનિટમાં ૧, ૬૭, ૭૭, | આસજ્ઞોપકારી : બહુ જ નજીકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org