________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૧
રતિ-અરતિ/રાઈસી પ્રતિક્રમણ
પાળવા માટે રખાતું સાધન. ' ' કરીને હણવો, ઓછો કરવો, રતિ-અરતિ : પ્રીતિ-અપ્રીતિ, ઈષ્ટ મંદરસ કરવો તે.
વસ્તુઓ પ્રત્યે પ્રેમ અને અનિષ્ટ | રસત્યાગઃ છ પ્રકારના બાહ્ય તપમાં
વસ્તુઓ પ્રત્યે નાખુશીભાવ. નો એક તપ, ખાવા લાયક રત્નત્રયીઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પદાર્થોમાં જે વિશિષ્ટ રસવાળી એમ કુલ ત્રણ રત્નો.
વસ્તુ હોય, તેનો ત્યાગ. રત્નપ્રભા નારકી : નીચે આવેલી ! રસબંધ : કર્મોની તીવ્રમંદતા, ફળ
સાત નારકીઓમાં પહેલી આપવા માટેની શક્તિવિશેષ. નારકી.
ચઉઠાણીયો, ત્રણઠાણીયો, રત્નાકર : સમુદ્ર, રત્નોનો ભંડાર,
બેઠાણીયો અને એકઠાણીયો રત્નોનો મહાસાગર; સ્યાદ્વાદ
રસ બાંધવો. રત્નાકર એટલે સ્યાદ્વાદનો રસલામ્પત્ય : રસની લોલુપતા, દરિયો.
શૃંગારાદિ રસોમાં અંજાઈ જવું. રત્નૌષધિ : રત્નમય ઔષધિ, જે | રસવર્ધક રચના : વાંચતાં વાંચતાં
ઔષધિથી નીરોગિતા તથા રસ વધે જ, છોડવાનું મન ન રત્નાદિ ધનની પ્રાપ્તિ થાય તે. થાય તેવી રચના. રથકાર : રથ ચલાવનાર સારથિ, રહસ્યાભ્યાખ્યાન : કોઈએ આપણા રથ હાંકનાર.
ઉપર વિશ્વાસ રાખી પોતાની રચ્યા પુરુષ ઃ શેરીઓમાં, પોળોમાં ગુપ્ત વાતો એકાન્તમાં આપણને
અને ગલીઓમાં રખડતો ફરતો કહી હોય તેને ખુલ્લી કરવી, પુરુષ, અર્થાત્ બાળક અથવા
બીજા વ્રતના પાંચ મૂર્ખ.
અતિચારોમાંનો ૧ અતિચાર. રસગારવ: ગારવ એટલે આસક્તિ, | રાઈઅ પ્રતિક્રમણઃ રાત્રિમાં લાગેલા
ખાવા-પીવાની ઘણી જ દોષોની ક્ષમાયાચના કરવા માટે આસક્તિ, ત્રણ પ્રકારના પ્રભાતે કરાતું રાઈએ ગારવમાંનો એક ગારવ.
પ્રતિક્રમણ. રસઘાતઃ પૂર્વે બાંધેલાં કર્મોના રસનો | રાઈસી પ્રતિક્રમણ : સ્થાનક્વાસી
(તીવ્રશક્તિનો) અંતર્મુહૂર્ત | સંપ્રદાયમાં આ સવારના અંતર્મુહૂર્તે અનંત અનંત ભાગ | પ્રતિક્રમણને જ રાઈસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org