________________
બૌદ્ધિાન્ત ભરતક્ષેત્ર
૯૬
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
બૌદ્ધિકતત્ત્વ : બુદ્ધિસંબંધી તત્ત્વ, | બ્રહ્મલોક: વૈમાનિક દેવોમાં પાંચમો બુદ્ધિગ્રાહ્ય જે ભાવ તે.
દેવલોક. બ્રહ્મચર્યઃ સંસારના ભોગોનો ત્યાગ, બ્રહ્મહત્યાઃ બ્રાહ્મણની હિંસા કરવી,
આત્મસ્વભાવમાં વર્તન, જ્ઞાનાદિ બ્રાહ્મણોને દુઃખ આપવું તે. ગુણોમાં જ લીન થવું તે.
ભ
ભક્તપાનવિચ્છેદઃ આશ્રિત જીવોને અથવા ન પણ હોય, એમ
સમયસર ભોજન તથા પાણી બન્ને પાસાં જ્યાં હોય તે ન આપ્યું હોય, તેનો વિયોગ
ભજના. કર્યો હોય.
ભટ્ટારક: દિગંબર સંપ્રદાયને માન્ય ભક્તિભાવ : પ્રભુ પ્રત્યેની ભક્તિ નગ્ન સાધુઅવસ્થા સ્વીકારતાં
કરવાનો હૃદયમાં રહેલો ભાવ. પૂર્વે ક્ષુલ્લકાવસ્થા અને તેની ભક્તિમાર્ગ : કર્મોનો ક્ષય કરવાના
પૂર્વેની અવસ્થાવિશેષ કે જેઓ ત્રણ માર્ગો છે. પ્રાથમિક જીવો
લાલ વસ્ત્રધારી હોય છે. માટે પ્રભુની ભક્તિ એ જ ભદ્ર શાલવનઃ મેરુપર્વતની તળેટીમાં માર્ગ, (મધ્યમ જીવો માટે આવેલું એક સુંદર વન. ક્રિયામાર્ગ અને ઉત્તમ જીવો ભદ્ર સમાજ - સંસ્કારી માણસો, માટે જ્ઞાનમાર્ગ).
સારા વિચાર અને આચરવાળો ભક્તિયોગ ઃ પ્રભુની ભક્તિ કરવી
સમાજ. એ પણ આત્માને મોક્ષની સાથે | ભયભીતઃ ભયોથી ડરેલો, ભયોથી જોડનાર હોવાથી પ્રાથમિક આકુલ વ્યાકુલ આત્મા.
કક્ષાએ યોગ કહેવાય છે. ભયાવિત ભયથી યુક્ત, ભયોથી ભગવાન્ ઃ ભાગ્યવાન, વીતરાગ ભરેલો.
અને સર્વજ્ઞ એવા પરમાત્મા. ભરત મહારાજા : શ્રી ઋષભદેવ ભજના જાણવી ? વિકલ્પ, થાય | પ્રભુના પુત્ર, પ્રથમ ચક્રવર્તી.
અથવા ન પણ થાય, હોય | ભરતક્ષેત્ર : જંબુદ્વીપમાં દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org