SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૫ બાહ્યાપેક્ષિતબૌદ્ધધર્મ રાગ-દ્વેષાદિ ભાવોના વિચારો- | પ્રતિબોધ પામેલા છે. તેઓની નો ત્યાગ કરવો તે. પાસે ઉપદેશ સાંભળવાથી જે બાહ્યાપેક્ષિત : બહારના કારણની પ્રતિબોધ પામે છે. અપેક્ષા રાખનારું, જેમ કે બુદ્ધભગવાન્ ઃ બૌદ્ધદર્શનની જ્ઞાનપ્રાણિરૂપ કાર્ય ગુરુજી અને સ્થાપના કરનાર ગૌતમ બુદ્ધ પુસ્તકાદિ બાહ્ય પદાર્થોને પણ ઋષિ. આધીન છે. બુદ્ધિચાતુર્ય : બુદ્ધિની ચતુરાઈ, બિનજરૂરી પાપ ઃ જેની જરૂરિયાત બુદ્ધિની હોશિયારી, ચાલાકી. નથી એવું પાપ, જેમ કે બુદ્ધિબળ : બુદ્ધિનું બળ, તીણ નાટક-સિનેમા જોવાં. બુદ્ધિરૂપ જે બળ, તેનાથી. બિનપ્રમાણતા જે અંગોની ઊંચાઈ- બેઇન્દ્રિય ઃ જેના શરીરમાં સ્પર્શના જાડાઈ-લંબાઈ જે માપની હોવી અને રસના એમ બે ઇન્દ્રિયો. જોઈએ તે માપની ન હોવી. છે તે, શંખ-કોડાં-અળસિયાં તેનાથી ઓછી-વધતી હોવી તે. વગેરે. અથવા જે વાતમાં તથ્ય ન હોય બે ઘડી કાલઃ ૪૮ મિનિટનો સમય, ૨૪ મિનિટની ૧ ઘડી. બિનપ્રમાણસર : જે વાત રજૂ બોધિબીજ ઃ સમ્યકત્વરૂપી મોક્ષનું કરવામાં કોઈ સમર્થ યુક્તિ ન અવધ્યકારણ, અવશ્યફળ હોય, સાચી દલીલ ન હોય આપે જ તેવું છે કારણ તે. તેવી પાયા વિનાની વાત. બોધિસત્ત્વ : બૌદ્ધદર્શનમાં બીજભૂત : અંશે અંશે મૂલકારણ સમ્યગ્દષ્ટિ જીવ” માટે સ્વરૂપ, બાલ્યાવસ્થામાં પડેલા પ્રસિદ્ધ પારિભાષિક આ શબ્દ ધર્મના સંસ્કારો તે ભાવિમાં છે. મોક્ષનું સાચું કારણ જે આવનારા વધુ ધર્મસંસ્કારોનું તત્ત્વબોધ અને તેની રુચિ જે બીજ છે. આત્માને પ્રાપ્ત થઈ છે તે જીવ. બુઝ બુઝ : હે ચંડકૌશિક ? તું | બૌદ્ધધર્મ : બુદ્ધ ભગવાને (ગૌતમપ્રતિબોધ પામ, પ્રતિબોધ બુદ્ધ ઋષિએ) બતાવેલો જે પામ. ધર્મ, સર્વ વસ્તુઓ ક્ષણિક છે બુદ્ધબોધિત ઃ જે જ્ઞાની મહાત્માઓ | ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use'Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy