SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જલકમલવત/જિનાલય પર જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ જલકમલવત્ : જલમાં (પાણીના યાદવોનું કુળ. કાદવમાં) ઉત્પન્ન થવા છતાં જાનહાનિ ઃ ઘણા જીવોની હિંસા, કમળ જેમ ઉપર આવીને અધ્ધર જેમાં બહુ જીવો મરી જાય છે. રહે છે તેમ સંસારમાં જન્મ જાપવિધિ ઃ મંત્રોનું સતત સ્મરણ પામવા છતાં સંસારથી અલિપ્ત. કરવા માટેની જે વિધિ. જલચર જીવો ઃ પાણીમાં ચાલનારા જારપુરુષ કે પરપુરુષ, વ્યભિચારી જીવો; માછલાં, મગરમચ્છ, પુરુષ, દુરાચારી પુરુષ. દેડકાં વગેરે. જાવંત કેવિ સાહુ અઢી દ્વીપમાં જે જલધિ : સમુદ્ર, પાણીનો ભંડાર, કોઈ સાધુભગવંતો છે તે સર્વને. દરિયો; ભવજલધિ એટલે સંસારરૂપી મહાસાગર. જાવંતિ ચેઇયાઈઃ ત્રણે લોકમાં જે જલપ્રલય : પાણીનું વિનાશક એવું કોઈ પ્રભુનાં ચૈત્યો છે તે સર્વને. પૂર આવે તે. જાવજીવ : પાવજીવ, જિંદગી જાગૃતિ : જાગ્રત અવસ્થા, નિદ્રા સુધી, જ્યાં સુધી આ શરીરમાં પ્રમાદરહિત અવસ્થા. જીવ હોય ત્યાં સુધી, મૃત્યકાળ આવે ત્યાં સુધી. જાતવાન પુરુષઃ વિશિષ્ટ જાતિમાં જન્મેલો, ઉત્તમ કુળમાં ઉત્પન્ન જિગીષા જીતવાની ઇચ્છા, સામેના થયેલ. માણસનો પરાભવ કરવાની જાતિભવ્ય જે જીવોમાં મોક્ષે જવાની ' યોગ્યતા છે, પરંતુ નિગોદમાંથી જિગીષભાવ ઃ જીતવાની ઇચ્છાનો ન નીકળવાના કારણે જેઓ પરિણામ, વિચારવિશેષ. મોક્ષે જવાના જ નથી તે. જિતેન્દ્રિયતા : ઈન્દ્રિયોના વિષયને જાતિમદઃ આઠ મદમાંનો એક મદ, જીતવાની શક્તિ. પોતાની જાતિનું અભિમાન. | જિનચૈત્ય : જિનેશ્વર પરમાત્માનું જાતિસ્મરણ જ્ઞાન : ગયા જન્મનું ચૈત્ય, જિનાલય, જિનમંદિર. સ્મરણ, પાછળલા ભવો યાદ | જિનાજન્મ મહોત્સવ : જિનેશ્વર આવવા. પરમાત્માના જન્મનો મહોત્સવ. જાદવકુળ : નેમનાથપ્રભુ અને ! જિનાલયઃ જૈનમંદિર, પરમાત્માની કૃષ્ણમહારાજાનું કુળ અર્થાત્ | મૂર્તિવાળું સ્થાન. વૃત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy