________________
ઇન્દ્રાઇહલોકભય
૨૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
રખાત રાખેલી સ્ત્રીની સાથે | ઈર્ષ્યા : દાઝ, અદેખાઈ, અંદરની
સંસારવ્યવહાર કરવો તે. | બળતરા, અસહનશીલતા. ઇન્દ્ર ઃ સર્વ દેવોનો રાજા, દેવોનો | ઇલાનિલજલાદિઃ પૃથ્વી-માટી), સ્વામી, ઐશ્વર્યવાળો.
પવન અને પાણી વગેરે ઈક્રિય ઃ શરીરમાં રહેલો આત્મા ઈશાન : વૈમાનિક દેવોમાં બીજો
જેનાથી ઓળખાય, જેનાથી દેવલોક, તેના ઈન્દ્રનું નામ રૂપ-રસ-ગંધાદિનું જ્ઞાન થાય,
ઈશાનેન્દ્ર. કાન-નાક-આંખ વગેરે. ઈશ્વર : ભગવાન, પરમાત્મા, ઇન્દ્રિયવિજય : કાન-નાક-આંખ | સર્વગુણસંપન્ન, ઐશ્વર્યયુક્ત.
વગેરે પાંચે ઈન્દ્રિયોને ઈશ્વરેચ્છાઃ અન્ય દર્શનકારો માને મનગમતી વસ્તુ મળે તો રાજી છે તે ભગવાનની ઇચ્છા. ન થવું, અને અણગમતું મળે જૈનદર્શનકારો ભગવાનને તો નારાજ ન થવું, સમભાવમાં વીતરાગ જ માને છે. એટલે રહેવું તે.
ઈશ્વરને ઈચ્છા હોતી નથી. ઇન્દ્રિયસુખ : પાંચે ઇન્દ્રિયોના ઈષ~ાભારા : સિદ્ધશિલા, વિષયો મળે છતે આનંદ થવો સિદ્ધભગવન્તો જેનાથી એક
યોજન ઉપર બિરાજે છે તે ઈન્ધનઃ બળતણ, આગની વૃદ્ધિમાં
રત્નમય પૃથ્વી. હેતુભૂત પદાર્થો.
ઈષ્ટકાર્ય : મનગમતું કાર્ય, મન
વાંછિત કાર્ય. ઈપથિકીક્રિયા : મન-વચન
કાયાના યોગમાત્રથી થતી | Wફલા સાધુ * મનવાંછિત ફલના ક્રિયા. કષાયો વિના યોગ
પ્રાપ્તિ, મનગમતું પ્રાપ્ત થવું તે. માત્રથી જે કર્મબંધ થાય તેમાં | ઈષ્ટ વસ્તુ : મનગમતી વસ્તુ, ઇષ્ટ કારણભૂત ક્રિયા.
વસ્તુ. ઈર્યાસમિતિઃ જ્યારે જ્યારે ચાલવાનું | ઇષ્ટવિષય : મનગમતો વિષય,
આવે ત્યારે ત્યારે સામેની મનગમતો પદાર્થ. ભૂમિને બરાબર જોતાં જોતાં | ઈહલોકભયઃ આ જન્મમાં ભાવિમાં ચાલવું જેથી સ્વ-પર એમ | આવનારાં દુઃખોનો ભય, બની રક્ષા થાય.
રોગો, પરાભવ, અપમાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org