SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રાઇહલોકભય ૨૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ રખાત રાખેલી સ્ત્રીની સાથે | ઈર્ષ્યા : દાઝ, અદેખાઈ, અંદરની સંસારવ્યવહાર કરવો તે. | બળતરા, અસહનશીલતા. ઇન્દ્ર ઃ સર્વ દેવોનો રાજા, દેવોનો | ઇલાનિલજલાદિઃ પૃથ્વી-માટી), સ્વામી, ઐશ્વર્યવાળો. પવન અને પાણી વગેરે ઈક્રિય ઃ શરીરમાં રહેલો આત્મા ઈશાન : વૈમાનિક દેવોમાં બીજો જેનાથી ઓળખાય, જેનાથી દેવલોક, તેના ઈન્દ્રનું નામ રૂપ-રસ-ગંધાદિનું જ્ઞાન થાય, ઈશાનેન્દ્ર. કાન-નાક-આંખ વગેરે. ઈશ્વર : ભગવાન, પરમાત્મા, ઇન્દ્રિયવિજય : કાન-નાક-આંખ | સર્વગુણસંપન્ન, ઐશ્વર્યયુક્ત. વગેરે પાંચે ઈન્દ્રિયોને ઈશ્વરેચ્છાઃ અન્ય દર્શનકારો માને મનગમતી વસ્તુ મળે તો રાજી છે તે ભગવાનની ઇચ્છા. ન થવું, અને અણગમતું મળે જૈનદર્શનકારો ભગવાનને તો નારાજ ન થવું, સમભાવમાં વીતરાગ જ માને છે. એટલે રહેવું તે. ઈશ્વરને ઈચ્છા હોતી નથી. ઇન્દ્રિયસુખ : પાંચે ઇન્દ્રિયોના ઈષ~ાભારા : સિદ્ધશિલા, વિષયો મળે છતે આનંદ થવો સિદ્ધભગવન્તો જેનાથી એક યોજન ઉપર બિરાજે છે તે ઈન્ધનઃ બળતણ, આગની વૃદ્ધિમાં રત્નમય પૃથ્વી. હેતુભૂત પદાર્થો. ઈષ્ટકાર્ય : મનગમતું કાર્ય, મન વાંછિત કાર્ય. ઈપથિકીક્રિયા : મન-વચન કાયાના યોગમાત્રથી થતી | Wફલા સાધુ * મનવાંછિત ફલના ક્રિયા. કષાયો વિના યોગ પ્રાપ્તિ, મનગમતું પ્રાપ્ત થવું તે. માત્રથી જે કર્મબંધ થાય તેમાં | ઈષ્ટ વસ્તુ : મનગમતી વસ્તુ, ઇષ્ટ કારણભૂત ક્રિયા. વસ્તુ. ઈર્યાસમિતિઃ જ્યારે જ્યારે ચાલવાનું | ઇષ્ટવિષય : મનગમતો વિષય, આવે ત્યારે ત્યારે સામેની મનગમતો પદાર્થ. ભૂમિને બરાબર જોતાં જોતાં | ઈહલોકભયઃ આ જન્મમાં ભાવિમાં ચાલવું જેથી સ્વ-પર એમ | આવનારાં દુઃખોનો ભય, બની રક્ષા થાય. રોગો, પરાભવ, અપમાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy