________________
દૃષ્ટિવાદોપદેશિકી સંદેશવિરતિધર ૬૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
દૃષ્ટિવાદોપદેશિકી સંશાઃ શાસ્ત્રોમાં | દ્રવ્ય.
કહ્યા પ્રમાણે આત્માના હિતા- | દેવલોક : વૈમાનિક દેવોનાં સ્થાનો, હિતના વિચારવાળી જે સંજ્ઞા
તેઓને રહેવા માટેના ભાગો, તે (આ સંજ્ઞા સમ્યગદૃષ્ટિને શ્વેતાંબરની દૃષ્ટિએ ૧૨, અને હોય છે.)
દિગંબરની દૃષ્ટિએ ૧૬ દેવલોક દૃષ્ટિવિષસર્પઃ જેની દૃષ્ટિમાં જ ઝેર છે. છે તેવો ભયંકર સર્પ.
દેવવંદનઃ પરમાત્માને કરાતું વંદન, દેદીપ્યમાનાવસ્થા તેજસ્વી અવસ્થા, નમસ્કાર, તથા ચોમાસી ચમકતું, ઝળહળતું જીવન.
ચૌદસ, જ્ઞાનપંચમી, મૌનદય ઃ આપવા લાયક, પરોપકારાર્થે એકાદશી આદિ પવિત્ર દિવસોતજવું, ત્યજવા યોગ્ય.
માં કરાતું વિશિષ્ટ દેવવંદન. દેરાવાસી શ્રાવકઃ દેરાસરને, પ્રભુની દેવાધિદેવ ઃ દેવોના પણ જે દેવ છે
મૂર્તિને પ્રભુ માની પૂજનારા તે પરમાત્મા વીતરાગ પ્રભુ. જીવો, મૂર્તિ અને મંદિર એ
દેશઘાતી આત્માના જ્ઞાનાદિ ગુણોશુભાલંબન છે એમ માનનારા.
ને અંશથી હણનાર. મતિદેરાસર : જે સ્થાનમાં લોકો પ્રભુની જ્ઞાનાવરણીયાદિ, ચક્ષુર્દર્શના
મૂર્તિને, પ્રભુ માની પૂજતા હોય વરણીયાદિ વગેરે. તે સ્થાન.
દેશનાલબ્ધિઃ વીતરાગ પરમાત્માની દેલવાડાનાં દેરાસરો : આબુ પર્વત દેશના જેઓને રૂચે, ગમે, તેના
ઉપર આવેલાં વિમલવસહીનાં પ્રત્યે પ્રીતિ જામે તેવી અને વસ્તુપાલ-તેજપાલનાં આત્મશક્તિ. સમ્યક્ત પામવા
ઘણી કોતરણીવાળાં મંદિરો. માટેની યોગ્યતા, દિગંબરાદેવકુરુક્ષેત્ર ઃ મહાવિદેહલોત્રમાં નાયમાં સમ્યક્ત માટે ત્રણ
આવેલ, પ્રથમ આરાના જેવા લબ્ધિ ગણાવાય છે. (૧) કાળવાળું ક્ષેત્ર.
કરણલબ્ધિ, (૨) કાળલબ્ધિ, દેવદર્શન : વીતરાગ પરમાત્માનાં
(૩) દેશનાલબ્ધિ. દર્શન કરવાં તે.
દેશવિરતિ : સંસારના ભોગોનો દેવદ્રવ્ય : પ્રભુજીની મૂર્તિ અને
અંશથી ત્યાગ કરવો તે. મંદિરની સુરક્ષા માટે રખાતું | દેશવિરતિધર ઃ આંશિક ચારિત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org