________________
દિનમણિદુઃષમાસુષમા
દ૨
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
-
-
- -
નિયમ ધારણ કરવારૂપ વ્રત. | કાર્ય કરવાની જે દૃષ્ટિ તે. દિનમણિઃ જીવનપર્યંત સર્વ દિશામાં | દીર્ઘ સ્થિતિ : જ્ઞાનાવરણીયાદિ
કેટલા માઈલ જવું તેની | કર્મોની લાંબી લાંબી બાંધેલી ધારણા; સૂર્ય.
સ્થિતિ. દિવ્યધ્વનિઃ પ્રભુ જ્યારે ધર્મોપદેશ | દીક્ષા કલ્યાણકઃ તીર્થંકર પરમાત્મા
આપતા હોય ત્યારે દેવો ઓની દીક્ષાનો પ્રસંગ, ત્રીજું તેઓની વાણીમાં મધુર સ્વરે
કલ્યાણક. પુરાવે તે, વાજિંત્રવિશેષ. ! દુક્કડ : પાપ, દુષ્કૃત, મિચ્છામિ દિશાપરિમાણવ્રત ઃ ત્રણ દુક્કડ = મારું પાપ મિથ્યા
ગુણવ્રતોમાંનું પહેલું, દિશાનું થાઓ. માપ ધારવું. જીવનપર્યન્ત દુઃખદાયી દુઃખ આપનાર, મુશ્કેલી સર્વદિશામાં કેટલા માઈલ જવું
સરજનાર. તેની ધારણા.
દુઃખદૌભગ્ય દુઃખ અને દૌર્ભાગ્ય, દિવાલી ગુજરાતી આસો વદ ૦)), પ્રતિકૂળતા અને લોકોની
પ્રભુ મહાવીર સ્વામીનું નિર્વાણ અપ્રીતિ. કલ્યાણક, મારવાડી કારતક વદ
દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે : અમાવાસ્યા.
પ્રતિક્રમણની વિધિમાં કરાતો દીનદરિદ્રી ઃ લાચાર, દુ:ખી અને કાઉસ્સગ્ગ, દુઃખો અને કર્મોના નિર્ધન પુરુષ.
ક્ષય માટે કરાતો કાઉસ્સગ્ન. દીપકલિકા : દીવાની જ્યોત, | દુઃખી દશા : દુઃખવાળી દશા, દીવાનો પ્રકાશ.
દુખવાળી અવસ્થા. દીપાવલીઃ દીવડાઓની હારમાળા, | દુષમા : અવસર્પિણીનો પાંચમો દિવાળીપર્વ.
આરો, દુઃખવાળો કાળ. દીર્ઘકાલિકી સંજ્ઞા : લાંબા કાળનો દુઃષમાદુષમા : અવસર્પિણીનો છઠ્ઠો
વિચાર કરવાની શક્તિ, અતીત આરો, દુઃખ જ દુઃખ જેમાં અનાગત કાળમાં થયેલા
હોય તે. અનુભવ ઉપરથી થતા વિચારો.
દુઃષમાસુષમા : અવસર્પિણીનો દીર્ઘદૃષ્ટિઃ લાંબી વિચારવાની દૃષ્ટિ, ચોથો આરો, જેમાં દુઃખ વધારે
ભાવિનો લાંબો વિચાર કરીને અને સુખ ઓછું હોય તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org