________________
પ્રક્ષિપ્ત શબ્દો
અકાલ મૃત્યુ : અનવસરે અચાનક | ઉપબૃહક : પ્રશંસક, ગુણીના મૃત્યુ થાય તે.
ગુણોની પ્રશંસા કરનાર. અકિચનતા : સંપૂર્ણ અપરિગ્રહ દશા. | ઉપાસક : શ્રાવક, ઉપાસના અણિમાલબ્ધિ : શરીર નાનામાં
| કરનાર. નાનું કરી શકવાની | કાલકુટ : ઉગ્ર વિષ.
ચમત્કારિક જે શક્તિ છે. | કાલચક્ર : બાર આરાનો સમૂહ, અંડજ ઃ ઇંડા સ્વરૂપે જન્મ થાય છે. ઉત્સર્પિણી + અવસર્પિણી અતિથિ : જેના આગમનમાં તિથિ | કુલકર - યુગલિક કાળના અંત
અજ્ઞાત હોય છે. અર્થાત્ | સમયે નીતિ નિયમો મહેમાન.
ઘડનારા રાજાઓ. અનિન્દ્રિય : મન, બાહ્ય ઇન્દ્રિયથી | Hપણ : ઉપવાસ ભિન્ન
ખરકર્મઃ કઠોર કાર્ય, જીવોની ઘણી અપવર્ગ: મોક્ષ –મુક્તિ-સિદ્ધાવસ્થા. હિંસાવાળું કાર્ય. આયતન : આધાર, ઘર, મંદિર, ખાદ્ય : ખાવા લાયક આહાર. આશ્રય
ગણિની : સમુદાયનાં વડીલ ઇંગિનીમરણ : વિશિષ્ઠ - સાધ્વજી મ.
સમાધિપૂર્વકનું મૃત્યુ. | ચતુર્થભક્ત : ચોથ ભક્ત, આગળ ઉદુમ્બર : એક ફળ વિશેષ, જે | પાછળ એકાસણાવાળો અનંતકાય ગણાય છે.
ઉપવાસ. ઉપધિ : જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિકારક | જુગુપ્સા : નિંદા, ધૃણા, સામગ્રી.
અપ્રીતિભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org