SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૦૯ યોગ યોગસૂત્ર જોડકારૂપે જ જન્મે, અને અને બાદર મન-વચન અને કાળાન્તરે તે જ પતિ-પત્ની કાયાના યોગોને જે રોકેબને, કલ્પવૃક્ષોથી આહારપાણી અટકાવે છે. પામે, અતિ મંદ કષાયવાળા, યોગબિન્દુ ઃ પૂ. હરિભદ્રસૂરિજી કૃત મૃત્યુ પામી ઈશાન સુધી અધ્યાત્મને જણાવતો એક જનારા. અલૌકિક મહાગ્રંથ, કે જેની યોગ : આ શબ્દના ઘણા અર્થો છે. પર૭ ગાથાઓ છે. યોગ એટલે જોડાવું, મિલન યોગભારતી : જે પુસ્તકમાં પૂ. થવું, યોગ થવો, અથવા યોગ હરિભદ્રસૂરિજીના બનાવેલા એટલે પ્રવૃત્તિ-હલનચલન, યોગસંબંધી ચાર મહાગ્રંથો મન-વચન-કાયા દ્વારા આત્મ- સટીક છે તે. પ્રદેશોનું હલનચલન, કે જે યોગવહન : ભગવતીજી, ઉત્તરાકર્મબંધનું કારણ છે અથવા ધ્યયન અને કલ્પસૂત્રાદિ અપૂર્વ “આત્માને મોક્ષની સાથે જોડે મહાગ્રંથોના અધ્યયન માટે તે યોગ.” આ કર્મક્ષયનું કારણ ઇન્દ્રિયોના દમન સારુ છે. અથવા અન્ય દર્શન પૂર્વકાલમાં તપશ્ચર્યાપૂર્વક શાસ્ત્રોમાં ચિત્તવૃત્તિનો નિરોધ કરાવાતી ધર્મક્રિયા. તે યોગ, અથવા કુશલ કાર્યોમાં પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે. યોગવિંશિકા : યોગ ઉપર પૂ. હરિભદ્રસૂરિજી વડે લખાયેલી યોગદશાઃ ઉપરોક્ત ત્રણ અર્થવાળી ૨૦ ગાથાવાળી, વિંશયોગની જે અવસ્થા છે. વિશિકામાં આવતી, એક યોગદૃષ્ટિસમુચ્ચય : પૂ. હરિભદ્ર વિંશિકા. સૂરિજી કૃત યોગની આઠ યોગશતક પૂ. હરિભદ્રસૂરિજી વડે દૃષ્ટિઓને સમજાવતો એક કરાયેલ યોગ ઉપરનો ૧૦૦ મહાગ્રંથ કે જેની ૨૨૮ ગાથાવાળો સટીક મહાગ્રંથ. ગાથાઓ છે. યોગશાસ્ત્ર ઃ કલિકાલસર્વજ્ઞ શ્રી યોગનિરોધ : કેવલજ્ઞાની ભગવત્તો હેમચંદ્રાચાર્યજી વડે કરાયેલ તેરમાં ગુણઠાણાના અંતે મહાગ્રંથ. કર્મબંધના કારણભૂત સૂક્ષ્મ | યોગસૂત્રઃ શ્રી પતંજલિ મહર્ષિ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy