SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૪૯ ચારિસંજીવનીચારનો ન્યાયશ્મિતવન કષાયોના વિજયવાળું | ચૈત્યસ્તવ : કોઈ વિવણિત એક પ્રશંસનીય ત્યાગી જીવન, પાંચ અથવા રૈલોક્યવર્તી સર્વ સમિતિ આદિવાળું. પ્રતિમાજી આદિને આશ્રયી ચારિસંજીવનીચારનો ન્યાય ? ઘાસ કરાતું સ્તવન, અરિહંત ચરાવતાં ચરાવતાં અનાયાસે ચેઇયાણસૂત્ર. સંજીવની નામની ઔષધિ ચરી ચૈત્યાલય : જિનાલય, જિનેશ્વર જવાથી બળદ પુરુષ થયો તેમ. પ્રભુની પ્રતિમાવાળું મંદિર. ચાલાક પુરુષઃ હોશિયાર, ઈશારાથી ચોમાસી ચૌદશ : કારતક, ફાગણ સમજી જનાર, થોડાથી જ અને અષાડ સુદ ૧૪. સમજે તે. ચોમાસી પ્રતિક્રમણ કારતક, ફાગણ ચિત્ર-વિચિત્ર ઃ જુદીજુદી જાતનું, અને અષાડ સુદ ૧૪ના કરાતું અનેક પ્રકારનું, રંગબેરંગી. પ્રતિ ક્રમણ કે જેમાં ૨૦ ચિત્રામણ : ભીંતોમાં ચીતરેલાં લોગસ્સનો કાઉસ્સગ્ગ આદિ ચિત્રો, વિવિધ ભાવદર્શક આવે છે તે. ચિત્રો. ચૌર્યાસી લાખ યોનિઃ જીવોને ઉત્પન્ન ચિત્તાતુર ઃ ચિંતાથી ભરપૂર, ચિંતા- થવાનાં વર્ણ, ગંધ, રસ, વાળું, ચિંતાયુક્ત. સ્પર્શની ભિન્નતાના કારણે જુદાં ચીકણાં કર્મોઃ તીવ્રરસવાળાં, ભારે જુદાં સ્થાનો. કર્મો, અવશ્ય ભોગવવા યોગ્ય. | ચૌમુખ પ્રતિમા ઃ ચારે દિશામાં છે ચેતનવંતા : ચૈતન્ય જેનામાં છે તે, [. મુખ જેનું એવી પ્રભુપ્રતિમા. ચેતનાવાળા, જ્ઞાનયુક્ત. ચ્યવનકલ્યાણક ઃ તીર્થંકર પ્રભુ ચેતના : ચૈતન્ય, જ્ઞાન, સમજણ, પૂર્વભવથી એવીને માતાની બુદ્ધિમત્તા. કુલિમાં પધારે તે, જગતના રીત્યઃ મન્દિર, મૂર્તિ, જ્ઞાન, જ્ઞાનનું કલ્યાણને કરનારો પ્રસંગ સ્થાન. ચુત થયેલ ઃ દેવલોકથી આવેલ, - પીત્યવંદન ઃ મૂર્તિ-મંદિરને ભાવથી પડેલ, ઉપરથી નીચે આવેલ. નમસ્કાર કરવા અથવા જ્ઞાન ! ટ્યુતવન : આંબાઓનું વન, અને જ્ઞાનનાં સાધનોને ભક્તિ- ગિરનારમાં આવેલ સહસ્ત્રાપ્રથી નમસ્કાર કરવા તે. વન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy