________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૪૯
ચારિસંજીવનીચારનો ન્યાયશ્મિતવન
કષાયોના વિજયવાળું | ચૈત્યસ્તવ : કોઈ વિવણિત એક પ્રશંસનીય ત્યાગી જીવન, પાંચ અથવા રૈલોક્યવર્તી સર્વ સમિતિ આદિવાળું.
પ્રતિમાજી આદિને આશ્રયી ચારિસંજીવનીચારનો ન્યાય ? ઘાસ કરાતું સ્તવન, અરિહંત
ચરાવતાં ચરાવતાં અનાયાસે ચેઇયાણસૂત્ર. સંજીવની નામની ઔષધિ ચરી ચૈત્યાલય : જિનાલય, જિનેશ્વર
જવાથી બળદ પુરુષ થયો તેમ. પ્રભુની પ્રતિમાવાળું મંદિર. ચાલાક પુરુષઃ હોશિયાર, ઈશારાથી ચોમાસી ચૌદશ : કારતક, ફાગણ
સમજી જનાર, થોડાથી જ અને અષાડ સુદ ૧૪. સમજે તે.
ચોમાસી પ્રતિક્રમણ કારતક, ફાગણ ચિત્ર-વિચિત્ર ઃ જુદીજુદી જાતનું, અને અષાડ સુદ ૧૪ના કરાતું
અનેક પ્રકારનું, રંગબેરંગી. પ્રતિ ક્રમણ કે જેમાં ૨૦ ચિત્રામણ : ભીંતોમાં ચીતરેલાં લોગસ્સનો કાઉસ્સગ્ગ આદિ
ચિત્રો, વિવિધ ભાવદર્શક આવે છે તે. ચિત્રો.
ચૌર્યાસી લાખ યોનિઃ જીવોને ઉત્પન્ન ચિત્તાતુર ઃ ચિંતાથી ભરપૂર, ચિંતા- થવાનાં વર્ણ, ગંધ, રસ, વાળું, ચિંતાયુક્ત.
સ્પર્શની ભિન્નતાના કારણે જુદાં ચીકણાં કર્મોઃ તીવ્રરસવાળાં, ભારે જુદાં સ્થાનો.
કર્મો, અવશ્ય ભોગવવા યોગ્ય. | ચૌમુખ પ્રતિમા ઃ ચારે દિશામાં છે ચેતનવંતા : ચૈતન્ય જેનામાં છે તે, [. મુખ જેનું એવી પ્રભુપ્રતિમા.
ચેતનાવાળા, જ્ઞાનયુક્ત. ચ્યવનકલ્યાણક ઃ તીર્થંકર પ્રભુ ચેતના : ચૈતન્ય, જ્ઞાન, સમજણ,
પૂર્વભવથી એવીને માતાની બુદ્ધિમત્તા.
કુલિમાં પધારે તે, જગતના રીત્યઃ મન્દિર, મૂર્તિ, જ્ઞાન, જ્ઞાનનું
કલ્યાણને કરનારો પ્રસંગ સ્થાન.
ચુત થયેલ ઃ દેવલોકથી આવેલ, - પીત્યવંદન ઃ મૂર્તિ-મંદિરને ભાવથી પડેલ, ઉપરથી નીચે આવેલ.
નમસ્કાર કરવા અથવા જ્ઞાન ! ટ્યુતવન : આંબાઓનું વન, અને જ્ઞાનનાં સાધનોને ભક્તિ- ગિરનારમાં આવેલ સહસ્ત્રાપ્રથી નમસ્કાર કરવા તે.
વન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org