SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સંકુચિતદશા/સંજવલન કષાય ૧૩૨ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સ - સંકુચિત દશા ઃ મન ટૂંકું હોવું, ટૂંકું ! સંગ્રહનય : વિવિધ વસ્તુઓને હૃદય, સંકોચવાળી ભાવના. એકીકરણ કરવાની જે બુદ્ધિ સંકેતપશ્ચન્માણ : કોઈ ને કોઈ તે. જેમ કે ત્રસ હોય કે સ્થાવર, નિશાની ધારીને પચ્ચખ્ખાણ પરંતુ “સર્વે જીવો છે.” કરવું તે, જેમ કે મુઠસી, સંગ્રહસ્થાનઃ જ્યાં વસ્તુઓનો જથ્થો ગંઠસી, દીપસહિએ વગેરે. ભેગો કરવામાં આવ્યો હોય સંકેતસ્થાન : પરસ્પર મળવા માટે તે. નક્કી કરેલી ભૂમિ, જગ્યા. સંઘ ઃ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સંકોચ થવો : શરમાળપણું, હદયમાં | એમ ચાર પ્રકારનો સંઘ. રહેલી વાત કહેતાં શરમાવું તે. ! સંઘયણઃ હાડકાંની રચના, હાડકાંનો સંક્રમણકરણ : જે વિર્યવિશેષથી બાંધો, તેની મજબૂતાઈ. (શક્તિથી) વિવલિત કર્મને | સંઘયણનામકર્મઃ જે કર્મના ઉદયથી (દાખલા તરીકે સાતા- વજ8ષભાદિ સંઘયણોની વેદનીયને) બંધાતા સજાતીય પ્રાપ્તિ થાય તે. કર્મમાં (અસાતામાં) નાખવું, | સંઘાત : જથ્થો, સમૂહ, વસ્તુને તે વીર્યવિશેષ સંક્રમણકરણ. એકઠી કરવી તે. સંક્રમણ થવું ઃ એક કર્મનું સજાતીય | સંઘાતન નામકર્મઃ જે કર્મના ઉદયથી એવા બીજા કર્મમાં પલટાવું. ઔદારિકાદિ શરીરને યોગ્ય સંક્લિષ્ટ પરિણામ : કષાયોવાળા, પુદ્ગલોના જથ્થા એકઠા કરાય રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાનવાળા વિચારો. સંચિત કર્મ ઃ પૂર્વે બાંધેલાં કર્મો, સંક્લિષ્ટાધ્યવસાયસ્થાનકઃ કષાયો- | પૂર્વે એકઠાં કરેલાં કર્મો. વાળા, રાગ-દ્વેષ-મોહ અને | સંજીવની ઔષધિ : એક પ્રકારની અજ્ઞાનવાળા વિચારો. વિશિષ્ટ ઔષધિ, કે જે ખાવાથી સંક્લિષ્ટાસુર : કષાયોથી ભરેલા બળદ પણ મનુષ્ય થઈ જાય, વિચારોવાળા દેવો, પરમા- લાગેલા ઘા રૂઝાઈ જાય છે. ધામી. ! સંજ્વલન કષાય : અતિશય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy