SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નોકષાયપંચાચાર ૭૮ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ નોકષાય (મોહનીય) ઃ જે સાક્ષાત્ | ચોધ પરિમંડળઃ છ સંસ્થાનોમાંનું કષાયરૂપ નથી, પરંતુ કષાયોને બીજું સંસ્થાન કે જેમાં નાભિથી લાવે, કષાયોને પ્રેરે, કષાયોને ઉપરના અવયવો સપ્રમાણ મદદ કરે, પરંપરાએ કષાયોનું હોય છે અને નીચેના અવયવો જ કારણ બને તે હાસ્ય, રતિ અપ્રમાણ હોય છે તે. આદિ છ; અહીં નોશબ્દ | ન્યાયસંપન્ન દ્રવ્ય : શ્રાવકના ૩૫ પ્રેરણાદિ અર્થમાં છે. ગુણોમાંનો પહેલો ગુણ, ન્યાયનોભવ્યનોઅભવ્ય : મોશે પહોંચી નીતિ અને પ્રમાણિકતાથી ગયેલા આત્માઓ હવે ભવ્ય મેળવેલું ધન. પણ નથી તેમજ અભવ્ય પણ ન્યાયાલયઃ જ્યાં બન્ને પક્ષોની વાતો નથી, કારણ કે જ્યાં સુધી યથાર્થપણે સાંભળીને નિષ્પક્ષવસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય પાતપણે યોગ્ય ચુકાદો અપાય ત્યાં સુધી જ યોગ્યતાનો તે સ્થાન. વ્યવહાર થાય છે. એવી જ ન્યાસાપહાર ઃ બીજા માણસોએ જમા રીતે નોસંજ્ઞીનોઅસંસી અને મૂકેલી થાપણને પચાવી પાડવી, નોચરિત્તા નોઅચરિત્તા વગેરે પાછી ન આપવી અને તમે આપી શબ્દોના અર્થો પણ જાણી જ નથી એમ બોલવું તે. લેવા. પંકજઃ કમળ, કાદવમાં ઉત્પન્ન થાય દિગંબર સંપ્રદાયમાં અમિત મુનિનો બનાવેલ. ૧૪૫૬ પંચવિધતા ઃ પાંચ પ્રકારો, પાંચ ગાથા પ્રમાણગ્રંથ છે. પ્રકારે, ઇન્દ્રિયોની અને તેના પંચાંપ્રણિપાત : બે ઢીંચણ, બે વિષયોની પંચવિધતા છે અર્થાત હાથ, મસ્તક એમ પાંચ અંગો પાંચ પાંચ પ્રકારો છે. નમાવવાપૂર્વક નમસ્કાર કરવો પંચસંગ્રહઃ શ્રી ચંદ્રષેિમહત્તરાચાર્ય કૃત મહાન ગ્રંથવિશેષ, | પંચાચાર : જ્ઞાનાચાર-દર્શનાચાર શ્વેતાંબર સંપ્રદાયમાં છે અને | આદિ પાંચ પ્રકારના આચારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy