SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વિષમાવગાહી સિદ્ધવિક્ષેપણી કથા ૧૨૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ વિષમાવગાહી સિદ્ધ ઃ જે સિદ્ધ- ! સર્જાવું. પરમાત્મા બીજા સિદ્ધ- | વિસંવાદી લખાણ : પૂર્વાપર વિરુદ્ધ પરમાત્માઓની સાથે એક-બે- લખાણ, આગળ-પાછળ જુદુંત્રણ આદિ આકાશપ્રદેશોથી જુદું પરસ્પર વિરોધ આવે તેવું જુદી અવગાહના ધરાવે છે તે, લખાણ, એ જ રીતે પૂર્વાપર સરખેસરખા આકાશમાં નહીં વિરુદ્ધ બોલવું તે વિસંવાદી રહેલા સિદ્ધો. વચન. વિષયપ્રતિભાસ (જ્ઞાન): જ્યાં માત્ર | વિસ્તાર : ફેલાવો, પાથરવું, ઘર્મ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ- વિસ્તાર = ઘર્મનો ફેલાવો થી વિષય બરાબર આવડે છે, થવો. બોલી શકે છે, સમજાવી શકે છે વિસ્તૃત ચર્ચા ઘણા જ વિસ્તારવાળી પરંતુ દર્શનમોહનીય અને ધર્મચર્ચા, આદિ ચર્ચાઓ. ચરિત્ર-મોહનીયનો ક્ષયોપશમ ન વિહાયોગતિનામ (કર્મ) : શરીરમાં હોવાથી તેના ઉપર રુચિ અને પગ દ્વારા ચાલવાની જે કળા આચરણ નથી તે. તે, તેના શુભ અને અશુભ બે વિષયાભિલાષ ઃ પાંચ ઈન્દ્રિયોનાં ભેદ છે. હાથી, બળદ અને વિષયસુખોને ભોગવવાની હંસ જેવી કે ચાલ તે શુભ ઇચ્છા, આનું જ નામ “વિષય- અને ઊંટ-ગધેડા જેવી જે ચાલ વાસના” પણ છે. તે અશુભ. વિસંયોજના : મોહનીયકર્મમાં ! વિહારભૂમિ : સાધુ-સંતોને ધર્મકાર્ય અનંતાનુબંધી ૪ કર્મોનો નાશ કરવા માટે આહારાદિની કર્યો છે પરંતુ તેના બીજભૂત અનુકૂળતાવાળી વિચરવાની જે મિથ્યાત્વમોહનીય કર્માદિ ૩ ભૂમિ તે વિહારભૂમિ. દર્શનમોહનીયનો નાશ કર્યો/ | વિહુયરયમલા : જે પરમાત્માએ નથી, જેના કારણે પુનઃ “ર” અને “મેલ” ધોઈ અનંતાનુબંધી બંધાવાનો સંભવ નાખ્યા છે તે. છે તેવો અનંતાનુબંધીનો ક્ષય. | વિક્ષેપ કરવોઃ કાર્ય કરનારાને વિન વિસંવાદ થવો પરસ્પર વિરુદ્ધ વાત કરવું, અંતરાય પાડવો. ઊભી થવી, વિરુદ્ધ વાતાવરણ | વિક્ષેપણી કથાઃ જે કોઈ વ્યાખ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy