________________
સત્તાસંન્યાસવ્રત
૧૩૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
કર્મો.
પતિ.
વસ્તુરૂપે હોવું.
સદાચારી : ઉત્તમ આચારવાળો સત્તા હોવું, વિદ્યમાનતા, અસ્તિત્વ, આત્મા, જેનું જીવન પ્રશંસનીય આત્માની સાથે કર્મોની
છે તે. વિદ્યમાનતા તે, કર્મોની સત્તા. | સદા વિરાધક : હંમેશાં પાપમય સત્તાગતકર્મ બાંધ્યા પછી ભોગવાય આચરણ કરનાર, વિરાધના નહીં ત્યાં સુધી સત્તામાં રહેલાં કરનારો જીવ.
સદ્ગતિ : ઉત્તમ ગતિ, સાંસારિક સત્તાગત પર્યાય : જે પર્યાયો થઈ સુખની અપેક્ષાએ દેવગતિ.
ચૂક્યા છે અને જે પર્યાયો સધવા સ્ત્રી કે પતિવાળી સ્ત્રી, ભાવિમાં થવાના છે તે સર્વ સૌભાગ્યવતી સ્ત્રી, ઘવ એટલે પર્યાયો દ્રવ્યમાં તિરોભાવે સત્તારૂપે રહેલા છે.
સનકુમાર ચક્રવર્તી ઃ આ ભરતસત્ત્વ : પરાક્રમ, બળ, શક્તિ, ક્ષેત્રમાં વર્તમાનકાળે થયેલા તાકાત.
ચક્રવર્તીમાંના એક. સત્ત્વશાળી : બળવાળો, ઘણા | સનકુમાર દેવલોક : વૈમાનિક પરાક્રમવાળો પુરુષ.
દેવલોકોમાંનો ત્રીજો દેવલોક. સત્ત્વહીન : બળ રહિત, પરાક્રમ- | સનાતન : જેની આદિ નથી તે,
રહિત, શક્તિવિનાનો પુરુષ. અનાદિ. સત્ય : યથાર્થ, સાચું, પ્રમાણિક સજ્ઞિકર્ષઃ ઈન્દ્રિય અને પદાર્થનો જીવન, ૧૦ યતિધર્મમાંનો સંપર્ક, બન્નેનું જોડાવું.
સન્માર્ગ ઃ જિનેશ્વર પરમાત્માએ સત્ય વચન : સાચું વચન, યથાર્થ બતાવેલો સંસાર તરવાનો વચન, પ્રિય અને હિતકારક
સાચો માર્ગ. વચન.
સંન્યાસવ્રતઃ સંન્યાસ એટલે ત્યાગ, સદા આરાધક : હંમેશાં ઘર્મની
ત્યાગવાળું જે વ્રત તે. ધર્મઆરાધના કરનાર, ઘર્મમય
સંન્યાસ એટલે ક્ષયોપશમપરિણામવાળો.
ભાવવાળા ધર્મોનો ક્ષપકસદાચાર : ઉત્તમ આચાર, જ્ઞાના- શ્રેણીમાં કરાતો ત્યાગ તે ધર્મચારાદિ પંચવિધ આચાર.
સંન્યાસ અને તેરમાં ગુણ
એક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org