________________
ગુણગણરત્નભંડાર/શસ્ત્રસંબંધવધ્યમ્ ૧૫૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ગુણગણરત્નભંડાર : હે પ્રભુ ! તમે | ચક્ષુરુન્મીલિતં યેન : જેના વડે ચક્ષુ
ગુણોના સમૂહરૂપી રત્નોના ભંડાર ઉઘાડાય છે તે ગુરુજીને. છો.
મુક્તિપદદાતા : મુક્તિના સ્થાનને યોગકથા બહુપ્રેમઃ યોગની કથા જ્યારે (માર્ગને) આપનારા હે પ્રભુ !
અને જ્યાં ચાલે ત્યાં ઘણા જ પતિરંજન તનતાપ : પતિને રંજિત
બહુમાનથી સાંભળવા જાય તે. (ખુશ) કરવા માટે શારીરિક ઘણું દેખે નિજગુણહાણ : પોતાનામાં ગુણો કષ્ટ સહન કરે છે.
ઓછા જ છે એમ જે દેખે તે. | કોઈ કંતકારણ કાષ્ઠભક્ષણ કરે રે ? ત્રાસ ઘરે ભવભય થકી : સંસારની કોઈ કોઈ જીવો પોતાના પતિને
(સાનુકૂળ કે પ્રતિકૂળ) તમામ (મળવા આદિના) કારણે કાષ્ઠમાં પરિસ્થિતિ દુઃખ જ આપનારી છે બળી મરવા આદિની પ્રવૃત્તિ કરે. એમ સમજી તેના ભયથી સદાકાળ આંખડી અંબુજ પાંખડી : હે પ્રભુ, મનમાં ખેદ ધારણ કરે તે.
આપની આંખ કમળની પાંખડી ભવ માને દુખખાણ : સંસાર એ
તુલ્ય છે. દુઃખોની ખાણ જ છે એમ માને. | ભવસ્થિતિપરિપાક : સંસારમાં જન્મતલોહ પદ ધૃતિ સમજી : ગ્રંથિભેદ કરણ થવાની જે સ્થિતિ, તેનું
ર્યા પછી કદાચ કોઈ પાપમાં પાકી જવું, પૂર્ણ થવા આવવું. પ્રવૃત્તિ કરવી પડે તો પણ તે | છિલ્લર હો રતિ પામે મરાલ : થોડ, તપેલા લોઢાના સ્થાન ઉપર પગ પાણીમાં હંસ પ્રીતિ કેમ પામે ? મૂકવા તુલ્ય છે.
મગસેલિયો પથ્થર ઃ એક એવો વિશિષ્ટ બાહ્યાભ્યતર નિગ્રંથ : બહારથી અને પથ્થર કે જે ગમે તેવો મેઘ વરસે
અંદરથી દ્રવ્યથી અને ભાવથી) તો પણ ભીંજ નહીં. નિગ્રંથ (સાધુ) થવું તે. પ્રશમરસનિમગ્ન : અતિશય શાન્તઔદાસિન્યવૃત્તિઃ સુખ અને દુઃખ ઉપર રસમાં ડૂબેલું.
રાગ અને દ્વેષ છોડી પરમ કામિનીસંગશૂન્ય : સ્ત્રીના સંયોગથી મધ્યસ્થપણું રાખવું તે.
રહિત. સ્ત્રી વિનાના. અજ્ઞાનતિમિરાન્ધાનાં : અજ્ઞાનરૂપી શસ્ત્રસંબંધવધ્યમુઃ શસ્ત્રોના સંબંધથી અંધકારથી અંધ બનેલાને.
રહિત. જ્ઞાનાંજનશલાક્યા: જ્ઞાનરૂપી અંજનની
સળી જવા વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org