Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 165
________________ ગુણગણરત્નભંડાર/શસ્ત્રસંબંધવધ્યમ્ ૧૫૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ગુણગણરત્નભંડાર : હે પ્રભુ ! તમે | ચક્ષુરુન્મીલિતં યેન : જેના વડે ચક્ષુ ગુણોના સમૂહરૂપી રત્નોના ભંડાર ઉઘાડાય છે તે ગુરુજીને. છો. મુક્તિપદદાતા : મુક્તિના સ્થાનને યોગકથા બહુપ્રેમઃ યોગની કથા જ્યારે (માર્ગને) આપનારા હે પ્રભુ ! અને જ્યાં ચાલે ત્યાં ઘણા જ પતિરંજન તનતાપ : પતિને રંજિત બહુમાનથી સાંભળવા જાય તે. (ખુશ) કરવા માટે શારીરિક ઘણું દેખે નિજગુણહાણ : પોતાનામાં ગુણો કષ્ટ સહન કરે છે. ઓછા જ છે એમ જે દેખે તે. | કોઈ કંતકારણ કાષ્ઠભક્ષણ કરે રે ? ત્રાસ ઘરે ભવભય થકી : સંસારની કોઈ કોઈ જીવો પોતાના પતિને (સાનુકૂળ કે પ્રતિકૂળ) તમામ (મળવા આદિના) કારણે કાષ્ઠમાં પરિસ્થિતિ દુઃખ જ આપનારી છે બળી મરવા આદિની પ્રવૃત્તિ કરે. એમ સમજી તેના ભયથી સદાકાળ આંખડી અંબુજ પાંખડી : હે પ્રભુ, મનમાં ખેદ ધારણ કરે તે. આપની આંખ કમળની પાંખડી ભવ માને દુખખાણ : સંસાર એ તુલ્ય છે. દુઃખોની ખાણ જ છે એમ માને. | ભવસ્થિતિપરિપાક : સંસારમાં જન્મતલોહ પદ ધૃતિ સમજી : ગ્રંથિભેદ કરણ થવાની જે સ્થિતિ, તેનું ર્યા પછી કદાચ કોઈ પાપમાં પાકી જવું, પૂર્ણ થવા આવવું. પ્રવૃત્તિ કરવી પડે તો પણ તે | છિલ્લર હો રતિ પામે મરાલ : થોડ, તપેલા લોઢાના સ્થાન ઉપર પગ પાણીમાં હંસ પ્રીતિ કેમ પામે ? મૂકવા તુલ્ય છે. મગસેલિયો પથ્થર ઃ એક એવો વિશિષ્ટ બાહ્યાભ્યતર નિગ્રંથ : બહારથી અને પથ્થર કે જે ગમે તેવો મેઘ વરસે અંદરથી દ્રવ્યથી અને ભાવથી) તો પણ ભીંજ નહીં. નિગ્રંથ (સાધુ) થવું તે. પ્રશમરસનિમગ્ન : અતિશય શાન્તઔદાસિન્યવૃત્તિઃ સુખ અને દુઃખ ઉપર રસમાં ડૂબેલું. રાગ અને દ્વેષ છોડી પરમ કામિનીસંગશૂન્ય : સ્ત્રીના સંયોગથી મધ્યસ્થપણું રાખવું તે. રહિત. સ્ત્રી વિનાના. અજ્ઞાનતિમિરાન્ધાનાં : અજ્ઞાનરૂપી શસ્ત્રસંબંધવધ્યમુઃ શસ્ત્રોના સંબંધથી અંધકારથી અંધ બનેલાને. રહિત. જ્ઞાનાંજનશલાક્યા: જ્ઞાનરૂપી અંજનની સળી જવા વડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166