Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 158
________________ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૯ સ્નેહધાસ્વર્ગલોક રાગ થાય તે. વિના, હિતાહિતની દૃષ્ટિ વિના સ્નેહાંધ : વ્યક્તિ પ્રત્યેના સ્નેહમાં મરજી મુજબ વર્તવું. અંધ બનેલ માનવી. સ્વતંત્રતા : પરવશતા ન હોવી, સ્પર્ધક : સરખેસરખા રસાવિભાગ પરાધીનતાનો અભાવ. જેમાં હોય તેવા કર્મપરમાણુ- સ્વદારાસંતોષ : નાત-જાતના ઓનો સમુદાય તે વર્ગણા, સાંસારિક-સામાજિક એકોત્તર વૃદ્ધિના ક્રમે થયેલી વ્યવહારોથી પ્રાપ્ત થયેલી વર્ગણાઓનો જે સમુદાય તે પોતાની સ્ત્રીમાં જ સંતોષ સ્પર્ધક. માનવો. એવી જ રીતે સ્ત્રીએ સ્પર્ધા : હરીફાઈ, પરસ્પર અધિક સ્વપુરુષમાં જ સંતોષ માનવો. ચઢિયાતાપણું . સ્વાર કલ્યાણકારી ઃ પોતાનું અને સ્પૃહા ઃ ઝંખના, વાસના, ઇચ્છા, પારકાનું કલ્યાણ કરનારી અભિલાષા, આસક્તિ. વસ્તુ. સ્મરણ : ભૂતકાળમાં બનેલી અથવા સ્વપરોપકાર : પોતાનો અને અનુભવેલી વસ્તુ યાદ આવવી બીજાનો ઉપકાર. સ્વભાવદશા : ક્રોધાદિ કષાયો અને સ્મૃતિભ્રંશ ? યાદશક્તિ ન હોવી, વિષયવાસનાનો ક્ષય કરવાસ્મરણશક્તિનો અભાવ. પૂર્વક આત્મગુણોની ઉપાદેયતા ઋત્યનુપસ્થાનઃ ધારેલો સમય ભૂલી તરફની જે દૃષ્ટિ તે, પરભાવજવો, સામાયિક અથવા દશાના ત્યાગપૂર્વકની જે દૃષ્ટિ. પૌષધવ્રત ક્યારે લીધું છે અને સ્વયંસંબુદ્ધઃ જે મહાત્માઓ પોતાની ક્યારે થાય છે તેનો સમય મેળે જ સ્વયં પ્રતિબોધ પામી, ભૂલી જવો, નવમા અને વૈરાગી બની, સંસાર ત્યાગ અગ્યારમા વ્રતના અતિચાર. કરે તે. સ્યાદ્વાદ : અપેક્ષાપૂર્વક બોલવું, સ્વરૂપસૂચક : વસ્તુના સ્વરૂપમાત્રને જગતના સર્વ ભાવો અપેક્ષા- બતાવનારું જે વિશેષણ હોય પૂર્વક જ છે તેથી જેમ છે તેમ પરંતુ ઇતરનો વ્યવચ્છેદ ના સમજવા-સમજાવવા. કરતું હોય તે. સ્વચ્છંદતા : મોહને લીધે વિવેક | સ્વર્ગલોક : દેવલોક – દેવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166