Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 153
________________ સિદ્ધાયતના સુયોગી ૧૪૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ભાગથી એક યોજન નીચે | સુખકારક : સુખ આપનાર, સુખપિસ્તાલીસ લાખ યોજન| આનંદ ઉપજાવનાર. લાંબી-પહોળી, વચ્ચેથી આઠ| સુખદાયક : સુખ આપનાર, સુખયોજન જાડી, ચારે બાજુ | આનંદ ઉપજાવનાર. ઊંડાઇમાં ઘટતી ઘટતી અંતે સુખપ્રદ : સુખ આપનાર, સુખઅતિશય પાતળી સ્ફટિક-] આનંદ ઉપજાવનાર. રત્નમય જે શિલા તે, તેનું જ સુખબોધ : સુખે સુખે સમજાય તેવું, બીજું નામઇષબ્રામ્ભારા છે. જે સમજવામાં અતિશય ઘણી સિદ્ધાયતન : શાશ્વત મૂર્તિઓ જેમાં મહેનત કરવી ન પડે તે. છે એવાં મંદિરો. કુટો ઉપર, | સુખશેલિયાપણું : આરામીપણું, નંદનવનાદિમાં, નંદીશ્વર શરીરને ઘણું સાચવીને કામ દ્વીપમાં અને દેવલોકના કરવાપણું. વિમાનાદિમાં આવાં જે સુતજન્મ : પુત્રજન્મ. શાશ્વત ચૈત્યો છે તે. સુદીપક્ષ : અજવાળિયાવાળું સિદ્ધિ : ઈષ્ટકાર્યની સફળતા, | પખવાડિયું, જે દિવસોમાં આત્માનું કર્મરહિત થવું તે. દિન-પ્રતિદિન ચંદ્રની વૃદ્ધિ સિદ્ધિતપ : એક પ્રકારનો વિશિષ્ટ થાય તે. તપ, જેમાં એક ઉપવાસ | સુધા : અમૃત, સુધારસ એટલે બેસણું, બે ઉપવાસ પછી ! અમૃતનો રસ. બેસણું એમ યાવત્ આઠ સુધી : પંડિત, વિદ્વાન, વિશિષ્ટ ઉપવાસ સુધી જવું તે. - બુદ્ધિવાળો આત્મા. સિદ્ધિદાયક : મોક્ષસુખને આપનાર, સુધીર : અતિશય ધીરજવાળો, મોક્ષ પ્રાપ્ત કરાવનાર. | ગંભીર, ઊંડા ચિંતનવાળો. સુકતકરણી ઃ ઉત્તમ કાર્યો આચરવાં, સુમતિનાથ : પાંચમા ભગવાનનું આત્માહિતનાં કાર્યો કરવાં. | નામ. સુકૃતાનુમોદના કરેલાં સારાં કાર્યોની સુમનસ ફૂલ અથવા દેવ તથા સારા પ્રશંસા કરવી, અનુમોદના | મનવાળો. કરવી, સારાં કાર્યો કરીને | સુયોગ : ઉત્તમ યોગ, સારો સંયોગ, રાજી થવું. કલ્યાણકારી સંયોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166