________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
પામેલા છે પરંતુ તીર્થંકરઅવસ્થા પ્રાપ્ત થઇ નથી તે, સામાન્ય કેવલી.
સામાન્યગુણ ઃ સર્વ દ્રવ્યમાં વર્તતા જે ગુણો હોય તે.
સામાન્યવિશેષાત્મક દ્રવ્ય : પ્રત્યેક
સાવદ્યભાવ ઃ
પાપવાળા મનના
વિચારો, મનના પાપિષ્ટ ભાવો. સાવધયોગ : પાપવાળી મન-વચન અને કાયાની પ્રવૃત્તિ.
|સાવધાન : સજાગ, બરાબર જાગૃત, જે કાર્ય કરવું હોય તેમાં સચોટ એકાગ્રતા, લીનતા.
દ્રવ્યોમાં ‘‘સામાન્ય’’ ધર્મ પણ
છે અને ‘‘વિશેષ’’ ધર્મ પણ |સાશંસ ઃ ફળની આશંસાપૂર્વક કાર્યમાં
પ્રવૃત્તિ કરવી તે.
સાસ્વાદન
છે. અનેક વ્યક્તિમાં રહેનારો જે ધર્મ તે સામાન્ય ધર્મ, અને
વિશિષ્ટ એક વ્યક્તિમાં રહેનાર ધર્મ તે વિશેષ ધર્મ, જેમ કે દેવદત્તમાં મનુષ્યત્વ અને દેવદત્તત્વ.
સામ્યતા સમાનતા, બન્નેમાં સરખાપણું
૧૪૩
તુલ્યતા. સાયંકાલઃસંધ્યાસમય,સાંજનો ટાઇમ,
સૂર્યાસ્ત આસપાસનો કાળ. સાર્થક ઃ પ્રયોજનવાળું, કામ સરે તેવું, જેમાંથી ફળ નીપજે તેવું. સાલંબનયોગ ઃ આત્મસાધનામાં કોઇ
Jain Education International
સામાન્ય/સિદ્ધિશિલા
ગુણસ્થાનક.
સાહિત્યરચના : જેનાથી આત્માનું હિત-કલ્યાણ થાય તેવાં શાસ્ત્રોની ગૂંથણી ક૨વી તે. તેને જ સાહિત્યસર્જન પણ કહેવાય છે.
સિદ્ધચક્ર : અરિહંત-સિદ્ધ-આચાર્ય
આદિ નવ પદોનું બનેલું જે ચક્ર તે સિદ્ધચક્ર.
ને કોઇ પરદ્રવ્યનું આલંબન સિદ્ધપદ : નવ પદોમાંનું બીજું. પદ,
લેવામાં આવે તેવો યોગ, તેવી સાધના.
બીજું સ્થાન, સિદ્ધ પરમાત્મા
સાવધકર્મ : જે કાર્યમાં હિંસા-જૂઠચોરી-મૈથુન અને પરિગ્રહાદિ પાપો હોય તેવાં કામો, પાપવાળાં કાર્યો.
અનંતાનુબંધી કષાયના ઉદયને લીધે સમ્યક્ત્વથી વમતાં મલિન આસ્વાદ હોય તે, બીજું
ઓનું સ્થાન. |સિદ્ધભગવાન્
આઠ કર્મોથી રહિત શુદ્ધ-બુદ્ધ-નિરંજન અશરીરી
પરમાત્મા.
સિદ્ધશિલા : લોકના ઉપરના અગ્રીમ
For Private & Personal Use Only
www.jainelibrary.org