________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૧ સાઢપોરિસી પચ્ચખાણ/સાધનશુદ્ધિ સાઢપોરિસી પચ્ચખાણ : સૂર્યના સાતવેદનીયઃ એક પ્રકારનું પુણ્યકર્મ,
પ્રકાશથી પુરુષના શરીરની સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ, અર્થછાયા પડે ત્યારે | શરીર નીરોગી હોવું, સુખનો પચ્ચકખાણનો જે ટાઈમ થાય અનુભવ થવો તે. તે, અર્થાત્ સૂર્યોદય પછી આશરે સાદિ : પ્રારંભવાળી વસ્તુ, છ પાંચેક કલાક બાદ પચ્ચકખાણ | સંસ્થાનમાંથી ત્રીજું સંસ્થાન.
પારવાનો સમય થાય તે.. જેનું બીજું નામ સાચિ છે. સાત નય : નય એટલે સાપેક્ષ દષ્ટિ. | સાદિ-અનંત : જેની આદિ (પ્રારંભ)
તેના સાત ભેદ છે. નૈગમ સંગ્રહ.) છે પરંતુ અંત નથી તે, જેમકે વ્યવહાર, ઋજુસૂટ, શબ્દ,
ક્ષાયિકસમ્યકત્વ - સિદ્ધત્વ સમભિરૂઢ અને એવું ભૂત.
અવસ્થા. સાત સમુઘાત સત્તામાં રહેલાં કર્મોનો સાદ
પનામાં પડેલ કરો | સાદિ-સાન્ત : જેની આદિ (પ્રારંભ) બળાત્કારે જલ્દી વિનાશ કરવો
પણ છે અને અંત પણ છે તે,
જેમ કે જીવની દેવ-નરક આદિ તે સમુદ્ધાત, તેના સાત ભેદ
અવસ્થાઓ. છે. (૧) વેદના, (૨) કષાય,
| સાધકાત્મા : આત્માનું હિત કરનાર, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫)
સાધનામાં વર્તનારો આત્મા. તૈજસ, (૬) આહારક અને (૭) |
સાધકદશા આત્મા મોહનીયાદિ ઘાતી કેવલી સમુદ્યાત.
કર્મોનો ક્ષય કરવા તરફ પ્રવર્તતો સાત રાજલોક : અસંખ્યાત યોજનાનો
હોય તે વખતની અવસ્થા. એક રાજ થાય છે. એવા સાત | સાધન : નિમિત્ત, કારણ, કાર્ય કરવામાં રાજ પ્રમાણ સમભૂતલાથી નીચે
• મદદગાર, સહાયક. લોક છે અને તેટલો જ ઉપર | સાધનશુદ્ધિ : જે સાધ્ય સાધવું હોય લોક છે.
તેને સાધી આપે તેવું યથાર્થ સાતગારવ : સુખની અતિશય જે સાધન તે સાધનશુદ્ધિ,
આસક્તિ, સુખશેલીયાપણું, મોક્ષસાધ્ય હોય ત્યારે શરીરને અલ્પ પણ તકલીફ ન
મોહક્ષયાભિમુખ રત્નત્રયીની આપવાની વૃત્તિ.
આરાધના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org