Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 150
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૧ સાઢપોરિસી પચ્ચખાણ/સાધનશુદ્ધિ સાઢપોરિસી પચ્ચખાણ : સૂર્યના સાતવેદનીયઃ એક પ્રકારનું પુણ્યકર્મ, પ્રકાશથી પુરુષના શરીરની સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ, અર્થછાયા પડે ત્યારે | શરીર નીરોગી હોવું, સુખનો પચ્ચકખાણનો જે ટાઈમ થાય અનુભવ થવો તે. તે, અર્થાત્ સૂર્યોદય પછી આશરે સાદિ : પ્રારંભવાળી વસ્તુ, છ પાંચેક કલાક બાદ પચ્ચકખાણ | સંસ્થાનમાંથી ત્રીજું સંસ્થાન. પારવાનો સમય થાય તે.. જેનું બીજું નામ સાચિ છે. સાત નય : નય એટલે સાપેક્ષ દષ્ટિ. | સાદિ-અનંત : જેની આદિ (પ્રારંભ) તેના સાત ભેદ છે. નૈગમ સંગ્રહ.) છે પરંતુ અંત નથી તે, જેમકે વ્યવહાર, ઋજુસૂટ, શબ્દ, ક્ષાયિકસમ્યકત્વ - સિદ્ધત્વ સમભિરૂઢ અને એવું ભૂત. અવસ્થા. સાત સમુઘાત સત્તામાં રહેલાં કર્મોનો સાદ પનામાં પડેલ કરો | સાદિ-સાન્ત : જેની આદિ (પ્રારંભ) બળાત્કારે જલ્દી વિનાશ કરવો પણ છે અને અંત પણ છે તે, જેમ કે જીવની દેવ-નરક આદિ તે સમુદ્ધાત, તેના સાત ભેદ અવસ્થાઓ. છે. (૧) વેદના, (૨) કષાય, | સાધકાત્મા : આત્માનું હિત કરનાર, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫) સાધનામાં વર્તનારો આત્મા. તૈજસ, (૬) આહારક અને (૭) | સાધકદશા આત્મા મોહનીયાદિ ઘાતી કેવલી સમુદ્યાત. કર્મોનો ક્ષય કરવા તરફ પ્રવર્તતો સાત રાજલોક : અસંખ્યાત યોજનાનો હોય તે વખતની અવસ્થા. એક રાજ થાય છે. એવા સાત | સાધન : નિમિત્ત, કારણ, કાર્ય કરવામાં રાજ પ્રમાણ સમભૂતલાથી નીચે • મદદગાર, સહાયક. લોક છે અને તેટલો જ ઉપર | સાધનશુદ્ધિ : જે સાધ્ય સાધવું હોય લોક છે. તેને સાધી આપે તેવું યથાર્થ સાતગારવ : સુખની અતિશય જે સાધન તે સાધનશુદ્ધિ, આસક્તિ, સુખશેલીયાપણું, મોક્ષસાધ્ય હોય ત્યારે શરીરને અલ્પ પણ તકલીફ ન મોહક્ષયાભિમુખ રત્નત્રયીની આપવાની વૃત્તિ. આરાધના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166