Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૩૯ સમાવગાહી/સર્વ સંવરભાવ સમાવગાહી : સરખેસરખા ક્ષેત્રમાં | તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા.
અવગાહીને રહેનાર. | સમ્યગ્દષ્ટિ : સમ્યકત્વ જે આત્માને (સિદ્ધનો) એક આત્મા જેટલા | પ્રાપ્ત થયું હોય તે. ક્ષેત્રમાં અવગાહીને રહેલ હોય,
સમ્યજ્ઞાન સમત્વપૂર્વકનું જે જ્ઞાન બરાબર તેટલા જ અને તે જ ક્ષેત્રમાં અવગાહીને રહેલા બીજા સિદ્ધજીવો અનંતા હોય | સગી કેવલી તેરમા ગુણસ્થાનકવર્તી છે તે સમાવગાહી.
જીવો, મન-વચન અને કાયાના સમિતિ : આત્મહિતમાં સમ્યગૂ પ્રકારે | યોગવાળા કેવલી ભગવન્તો.
પ્રવૃત્તિ કરવી તે ઇર્યાસમિતિ | સયોગીદશા : યોગવાળી આત્માની
આદિ પાચ સીમાંત જાણવી. | દશા. ૧થી ૧૩ ગુણઠાણાવાળી સમુચિત સાથે મળેલું, એકઠું થયેલું, ' આત્માની દશા. રાશિરૂપે બનેલું.
| સર્વઘાતી : આત્માના ગુણોનો સર્વથા સમુચિત શક્તિ : નજીકના કારણમાં રહેલી કાર્યશક્તિ, જેમકે
ઘાત કરનારા કર્મો. માખણમાં રહેલી ઘીની શક્તિ. સવલોકવ્યાપી : ચૌદ રાજલોકપ્રમાણ સમુદ્યાત : સત્તામાં રહેલાં કર્મોનો સમસ્ત લોકમાં વ્યાપીને રહેનાર,
બળાત્કારે જલ્દી વિનાશ કરવો ધર્માસ્તિકાય આદિ. તે વેદના-કષાય આદિ ૭ | સર્વવિરતિ : હિંસા, જૂઠ-ચોરી આદિ સમુદ્દઘાત છે.
પાપોનો સર્વથા ત્યાગ, સૂક્ષ્મ કે સમ્યકત્વ સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને |
સ્થૂલ એમ સર્વ પાપોનો ત્યાગ. યથાર્થપણે સહવું, સુદેવ- સર્વવિરતિધર : સર્વથા પાપોનો ત્યાગ • સુગુરુ અને સુધર્મ પ્રત્યેની |
કરનાર મહાત્મા, પંચ-મહાવ્રતઅવિચલ રુચિ. . સમ્મચારિત્ર : વીતરાગ |
ધારી સાધુ-સાધ્વીજી મ. માની આજ્ઞાનસાર સર્વ સંવરભાવ : કર્મોનું આવવાનું હેયભાવોનો ત્યાગ અને ! સર્વથા અટકી જવું. મિથ્યાત્વ
ઉપાદેયભાવોનું આચરવું તે. આદિ કર્મબંધના કોઈ હેતુ જ્યાં સમ્યગ્દર્શન : સમ્ભત્વ, સાચી દૃષ્ટિ, ન હોય તે, ચૌદમુ ગુણસ્થાપક.
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166